rashifal-2026

અંબિકા સોની શા માટે ન બનવા ઈચ્છે છે પંજાબની મુખ્યમંત્રી આપ્યુ આ નિવેદન

Webdunia
રવિવાર, 19 સપ્ટેમ્બર 2021 (14:20 IST)
કાંગ્રેસની વરિષ્ઠ નેતા અંબિકા સોનીએ રવિવારે કહ્યુ કે તેણે પંજાબની મુખ્યમંત્રી બનવાની ના પાડી દીધી. તેણે કહ્યુ કે સિખ બહુલ આ રાજ્યનો મુખ્યમંત્રી કોઈ  શીખ જ CM બનવા જોઈએ. તેણે કહ્યુ કે કાંગ્રેઅની પંજાબ એકમમાં કોઈ ટકરાવ નથી અને જલ્દી બહુ ઠીક થઈ જશે. આ પૂછારા તેણે મુખ્યમંત્રી પદનો પ્રસ્તાવ આપ્યુ તો સોનિયા ગાંધીની નજીકી ગણાતી અંબિકા સોનીએ ના પાડી દીધી. મારુ 50 વર્ષથી માનવુ છે કે પંજાબનો મુખ્યમંત્રી કોઈ  શીખ જ બનવા જોઈએ. કારણ કે આ દેશ એક માત્ર રાજ્ય છે જ્યાં શીખ બહુસંખ્યક છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાના ચેહરા પરથી જોવા મળી લગ્નની રોનક, દુલ્હેરાજા વિજય દેવરકોડાની ખુશી તો જાણે છલકાય રહી છે... જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

VIROSH Wedding : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોડાના થયા લગ્ન: સાત જન્મો માટે બન્યા એકબીજાના હમસફર, તેલુગૂ રીતિ-રિવાજોથી થયા લગ્ન

ગુજરાતી જોક્સ - શું બકવાસ છે

ગુજરાતી જોક્સ - બ્યુટીફુલ રેડ અન્ડરવેર

આગળનો લેખ
Show comments