Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંબિકા સોની શા માટે ન બનવા ઈચ્છે છે પંજાબની મુખ્યમંત્રી આપ્યુ આ નિવેદન

Webdunia
રવિવાર, 19 સપ્ટેમ્બર 2021 (14:20 IST)
કાંગ્રેસની વરિષ્ઠ નેતા અંબિકા સોનીએ રવિવારે કહ્યુ કે તેણે પંજાબની મુખ્યમંત્રી બનવાની ના પાડી દીધી. તેણે કહ્યુ કે સિખ બહુલ આ રાજ્યનો મુખ્યમંત્રી કોઈ  શીખ જ CM બનવા જોઈએ. તેણે કહ્યુ કે કાંગ્રેઅની પંજાબ એકમમાં કોઈ ટકરાવ નથી અને જલ્દી બહુ ઠીક થઈ જશે. આ પૂછારા તેણે મુખ્યમંત્રી પદનો પ્રસ્તાવ આપ્યુ તો સોનિયા ગાંધીની નજીકી ગણાતી અંબિકા સોનીએ ના પાડી દીધી. મારુ 50 વર્ષથી માનવુ છે કે પંજાબનો મુખ્યમંત્રી કોઈ  શીખ જ બનવા જોઈએ. કારણ કે આ દેશ એક માત્ર રાજ્ય છે જ્યાં શીખ બહુસંખ્યક છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments