Biodata Maker

અંબિકા સોની શા માટે ન બનવા ઈચ્છે છે પંજાબની મુખ્યમંત્રી આપ્યુ આ નિવેદન

Webdunia
રવિવાર, 19 સપ્ટેમ્બર 2021 (14:20 IST)
કાંગ્રેસની વરિષ્ઠ નેતા અંબિકા સોનીએ રવિવારે કહ્યુ કે તેણે પંજાબની મુખ્યમંત્રી બનવાની ના પાડી દીધી. તેણે કહ્યુ કે સિખ બહુલ આ રાજ્યનો મુખ્યમંત્રી કોઈ  શીખ જ CM બનવા જોઈએ. તેણે કહ્યુ કે કાંગ્રેઅની પંજાબ એકમમાં કોઈ ટકરાવ નથી અને જલ્દી બહુ ઠીક થઈ જશે. આ પૂછારા તેણે મુખ્યમંત્રી પદનો પ્રસ્તાવ આપ્યુ તો સોનિયા ગાંધીની નજીકી ગણાતી અંબિકા સોનીએ ના પાડી દીધી. મારુ 50 વર્ષથી માનવુ છે કે પંજાબનો મુખ્યમંત્રી કોઈ  શીખ જ બનવા જોઈએ. કારણ કે આ દેશ એક માત્ર રાજ્ય છે જ્યાં શીખ બહુસંખ્યક છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments