Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચૈત્રી નવરાત્રીને લઇ અંબાજી મંદિરની આરતી, દર્શન સહિત રાજભોગના સમયમાં ફેરફાર

Webdunia
સોમવાર, 8 એપ્રિલ 2024 (12:35 IST)
-દર્શન સહિત રાજભોગના સમયમાં ફેરફાર 
-બપોરે 12:30 થી 4:30 સુધી દર્શન 
- 9 એપ્રિલથી 16 એપ્રિલ સુધી

Ambaji aarti timing- ગુજરાતના પ્રખ્યાત અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રીને લઇ આરતી, દર્શન સહિત રાજભોગના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સવારે 7 વાગ્યે આરતી, 7:30 થી 11:30 સુધી દર્શન કરી શકાશે. તેમજ બપોરે 12:30 થી 4:30 સુધી દર્શન કરી શકાશે.9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે.


ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સમયમાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિરમાં આરતી સવારે 7 વાગ્યે, દર્શન 7.30 થી 11.30 અને બપોરે 12.30 તી 4.30 સુધી કરી શકાશે. તો સાંજના સમયની વાત કરીએ તો સાંજે 7 વાગ્યે આરતી, 7:30 થી 9 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે. 9 એપ્રિલથી 16 એપ્રિલ સુધી મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે. વર્ષમાં બે વખત નવરાત્રી આવતી હોય છે. તેને લઈ ભકતોનો ભારે ધસારો રહેતો હોય છે. મંગળવારથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આરતી, રાજભોગ, દર્શનના સમયમાં ફેરફર કરાયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આરતીના અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ

ઉનાળામાં કયા સમયે લીંબુ પાણી પીવું જોઈએ, તમને થશે ઘણા ફાયદા

દહીં ડુંગળીની સેન્ડવિચ બનાવીને ખાવ, બાળકો ભૂલી જશે ચીઝ મેયોનીઝનો સ્વાદ, જાણો રેસીપી

Gujarati Recipe- સરગવાનું શાક

મેથી દાળ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments