Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચૈત્રી નવરાત્રીને લઇ અંબાજી મંદિરની આરતી, દર્શન સહિત રાજભોગના સમયમાં ફેરફાર

Webdunia
સોમવાર, 8 એપ્રિલ 2024 (12:35 IST)
-દર્શન સહિત રાજભોગના સમયમાં ફેરફાર 
-બપોરે 12:30 થી 4:30 સુધી દર્શન 
- 9 એપ્રિલથી 16 એપ્રિલ સુધી

Ambaji aarti timing- ગુજરાતના પ્રખ્યાત અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રીને લઇ આરતી, દર્શન સહિત રાજભોગના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સવારે 7 વાગ્યે આરતી, 7:30 થી 11:30 સુધી દર્શન કરી શકાશે. તેમજ બપોરે 12:30 થી 4:30 સુધી દર્શન કરી શકાશે.9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે.


ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સમયમાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિરમાં આરતી સવારે 7 વાગ્યે, દર્શન 7.30 થી 11.30 અને બપોરે 12.30 તી 4.30 સુધી કરી શકાશે. તો સાંજના સમયની વાત કરીએ તો સાંજે 7 વાગ્યે આરતી, 7:30 થી 9 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે. 9 એપ્રિલથી 16 એપ્રિલ સુધી મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે. વર્ષમાં બે વખત નવરાત્રી આવતી હોય છે. તેને લઈ ભકતોનો ભારે ધસારો રહેતો હોય છે. મંગળવારથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આરતી, રાજભોગ, દર્શનના સમયમાં ફેરફર કરાયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આરતીના અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments