Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરનાથ યાત્રા 2019- ઑક્સીજન લેવલ ઓછું થવાથી બેહોશ થયા 25 શ્રદ્ધાળુ, આઈટીબીપીના જવાન બન્યા ફરિશ્તા

Webdunia
ગુરુવાર, 4 જુલાઈ 2019 (16:26 IST)
અમરનાથ યાત્રા 2019- ઑક્સીજન લેવલ ઓછું થવાથી બેહોશ થયા 25 શ્રદ્ધાળુ, આઈટીબીપીના જવાન બન્યા ફરિશ્તા 
જમ્મૂ-કશ્મીરમાં અમરનાથ યાત્રાના સમયે 25 શ્રદ્ધાળું ઑક્સીજનની કમીના કારણે બેહોશ થઈ ગયા. તેને તત્કાળ યાત્રા ટ્રેક પર મોજૂદ આઈટીબીપીના જવાનોએ ઑક્સીજન સિલેંડરથી ઑક્સીજન આપી મદદ કરી. 
 
12, 000 ફીટની ઉંચાઈ પર ઑક્સીજનની કમી થઈ જાય છે. તેથી માણસ બેહોશ થઈ જાય છે. જેને આઈટીબીપીના જવાન ઑક્સીજન આપી મદદ કરી રહ્યા છે. 
 
યાત્રા ટ્રેક પર ગુરૂવારે સવારે પત્થર પડવા લાગ્ય. ટ્રેક પર મોજૂદ આઈટીબીપીના જવાનોએ મુસ્તૈદી જોવાતા શ્રદ્ધાળુઓને બચાવ્યું. 
 
ઑક્સીજન લેવન મેંટેન કરવા માટે આઈટીબીપીના જવાનોએ શ્રદ્ધાળુઓની મદદ માટ્રે યાત્રા ટ્રેક પર ઓક્સીજન સિલેંડરની સાથે હાજર કરાયું છે. 
 
આ બધા યાત્રી બાલટલના રસ્તા પવિત્ર ગુફાની તરફ જઈ રહ્યા હતા. જેને શ્વાસ લેવામાં તકલીફ થઈ. પાછલા દિવસો યાત્રાના સમયે જ મેરઠના એક યાત્રીની હૃદય ગતિ રોકાઈ જવાથી મૃત્યુ થઈ ગઈ છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments