Webdunia - Bharat's app for daily news and videos

Install App

સપા-બસપા ગઠબંધન - માયાવતીએ કહ્યુ -લોકસભા ચૂંટણીમાં 38-38 સીટો પર ચૂંટણી લડશે સપા અને બસપા

Webdunia
શનિવાર, 12 જાન્યુઆરી 2019 (13:17 IST)
સપા અને બસપા વચ્ચે ગઠબંધન (SP-BSP Alliance) ને લઈને ફક્ત યૂપી જ નહી આખા દેશની રાજધાની ગરમાઈ છે. આજે બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માયાવતી અને સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવ લખનૌમાં સપા બસપા ગઠબંધન પર એકસાથે પ્રેસ કોંફ્રેંસ કરી છે.  સપા બસપાના દિગ્ગજ નેતા આ પ્રેસ કોંફ્રેંસમાં સામેલ છે. પ્રેસ કૉંફ્રેંસદ દરમિયાન માયવતીએ જણાવ્યુ કે સપા અને બસપા 38-38 સીટો પર ચૂંટણી લડશે.  તેમણે કહ્યુ કે રાયબરેલી અને અમેઠીની સીટ પર સપા-બસપા ગઠબંધન કોઈ ઉમેદવાર નહી ઉતારે. અને બે સીટો અન્ય સહયોગી દળ માટે ખાલી છોડી છે. 
 
સપા અને બસપાની મૈત્રીમાં મુસ્લિમ વોટ બેંક સૌથી મહત્વનુ ફેક્ટર 
 
માયાવતી અને અખિલેશની પાર્ટી વચ્ચે થઈ રહેલ મૈત્રીના કેન્દ્રમાં મુસ્લિમ વોટ બેક છે. લોકસભા ચૂંટણી દરમિયાન આ વોટ  બેંકમાં બંને દળ વિખરવા નથી માંગતા.  જેને તો પોતાના જીતની ચાવી માને છે. સપા અને બસપામાં 26 વર્ષના લાંબા સમય પછી દોસ્તી થવા જઈ રહી છે. બંને દળની મુખ્ય તાકત મુસ્લિમ વોટ બેંકને માનવામાં આવે છે. મુલ્સિમ વોટ બેંક જ્યારે પણ જે તરફ ગયુ બંનેમાંથી એજ દળે જીત મેળવી. બંને જ દળો દ્વારા મુસ્લિમને સાધવા માટે તમામ પ્રયાસ કરવામાં આવતા રહ્યા છે. તેમનો પ્રયાસ છે કે લોકસભા ચૂંટણીમાં આ મુસ્લિમ વોટ બેંક એકજૂટ છે. જેમા કોઈ વહેંચણી ન થાય અને સાથે જ તેમને દલિત, પછાત અને અતિ  પછાતનો પણ સાથ મળે જેનાથી તે ભાજપાને હરાવી શકે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments