Webdunia - Bharat's app for daily news and videos

Install App

Air India Flight:ફ્લાઈટમાં મુસાફરે કરી બબાલ

Webdunia
બુધવાર, 12 જુલાઈ 2023 (18:03 IST)
Passenger misbehaved in Flight: ધુમ્રપાન બંધ કરવા પર અપશબ્દો બોલ્યા, મારપીટ કરી, ફ્લાઇટનો ગેટ તોડ્યો, વિદેશી પેસેન્જરે એર ઇન્ડિયાના પ્લેનમાં કર્યો હંગામો. 
 
પીડિત ક્રૂં મેંબર આદિત્ય કુમારએ કહ્યુ કે ટોરોંટોથે દિલ્હી જઈ રહ્યા મુસાફરે મહેશા પંડિતએ ફ્લાઈટમાં આટલા બબાબા કર્યા કે 10 પેસેંજરની સાથે મળીને તેને નિયંત્રણમાં કરાઈ જઈ શકયો. 
 
ગયા કેટલાક મહીનામાં ફ્લાઈટમાં મુસાફરો દ્વારા ક્રૂં મેંબર્સની સાથે ગેરવર્તનના ઘણા મામલા સામે આવ્યા છે. એયરા ઈંડિયાની ફ્લાઈટનો એવુ જ એક મામલો સામે આવ્યો છે. ટોરંટોથી દિલ્હી આવી રહી ફ્લાઈટ્માં ક્રૂ મેંબરની સાથે ગાળો બોલવા અને ગેરવર્તના કરવા, ફ્લાઈટમાં સિગરેટા પીવા અને શૌચાલયનો ગેટ તોડવા બદલ મુસાફર સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ મુસાફર નેપાળનો નાગરિક છે અને તેનું નામ મહેશ પંડિત જણાવવામાં આવી રહ્યું છે.
 
Edited By_MOnica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments