Webdunia - Bharat's app for daily news and videos

Install App

આકાશમાં હતુ એયર ઈંડિયાનુ વિમાન અને અંદર ઉડવા માંડ્યુ ચામાચીડિયુ, જાણો પછી શુ થયુ

Webdunia
શુક્રવાર, 28 મે 2021 (20:23 IST)
એયર ઈંડિયાનુ એક વિમાન આકાશમાં હતુ અને અચાનક તેમા ચામાચિડિયુ જોવા મળતા સનસની ફેલાય ગઈ. પાયલોટે તરત જ એયર ટ્રાફિક કંટ્રોલને તેની માહિતી આપી અને વિમાનને દિલ્હી એયરપોર્ટ પર પરત ઉતાર્યુ. ઘટના ગુરૂવારની છે. 
 
એયર ઈંડિયાના વિમાને વહેલી સવારે 2.20 વાગે ન્યૂયોર્ક (અમેરિકા )માટે ઉડાન ભરી હતી. વિમાનને ઉડીને હજુ તો 30 મિનિટ થઈ ચુકી હતી અને ત્યારબાદ અંદર એક ચામાચિડીયુ જોવા મળ્યુ. પાયલોટે તરત વિમાનને પરત દિલ્હી લઈ જવાનો નિર્ણય કર્યો. એયર ઈંડિયાના અધિકારીએ એએનઆઈને કહ્યુ, ''AI-105 DEL-EWR વિમાન માટે લોકલ સ્ટેંડબાય ઈમરજેંસી જાહેર કરવામાં આવી હતી અને વિમાનને પરત ઉતારવામા આવ્યુ. પરત આવતા જાણ થઈ કે કેબિનમાં ક્રૂ મેબંર્સે ચામાચીડિયો જોયુ. વન્યજીવ વિભાગના કર્મચારીઓને તેને કાઢવા માટે બોલાવવામાં આવ્યા. 
 
ડીજીસીએ અધિકારીઓએ કહ્યુ કે વિમાનમાં ઘુમાડો કર્યા પછી મરેલા ચામાચિડિયાને કાઢવામાં આવ્યુ. ડીજીસીએના એક વરિષ્ઠ અધિકારીએ એનએનઆઈને જણવ્યુ એયર ઈંડિયાના  B777-300ER  એયરક્રાફ્ટ VT-ALMનુ સંચાલન દિલ્હી-ન્યૂયોર્ક વચ્ચે થાય છે. કેબિનમાં ચામાચિડિયુ દેખાવવાથી વિમાનને પરત ઉતારવામાં આવ્યુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તમારી ઉમર 10 વર્ષ વધારવા માંગો છો તો જાણી લો આ 5 સિક્રેટસ

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની

વધુ જુઓ..

નવીનતમ

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

આગળનો લેખ
Show comments