Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેરળના મંદિરમાં ફટાકડા ફોડવા દરમિયાન અકસ્માત, 150થી વધુ લોકો ઘાયલ, 8ની હાલત ગંભીર

Webdunia
મંગળવાર, 29 ઑક્ટોબર 2024 (08:57 IST)
Accident during fireworks in Kerala temple- કેરળના કાસરગોડમાં મંદિરમાં ઉત્સવ દરમિયાન આ અકસ્માત થયો હતો. આતશબાજી દરમિયાન આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે.
 
કેરળના કાસરગોડમાં મંદિરમાં ઉત્સવ દરમિયાન આ અકસ્માત થયો હતો. આતશબાજી દરમિયાન આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે. 8 ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને કાસરગોડ, કન્નુર અને મેંગલુરુની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
વીરકાવુ મંદિર પાસે ફટાકડા સ્ટોરેજ ફેસિલિટીમાં આગ લાગવાને કારણે આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે. માહિતી મળતા જ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

ગુજરાતી જોક્સ - જલેબી

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments