Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરે કહીને આવ્યો, ટાઈગરને મળવા જઈ રહ્યો છુ... અને એ માણસ સિંહના પિંજરામાં કૂદી ગયો

Webdunia
શુક્રવાર, 19 માર્ચ 2021 (22:53 IST)
કલકત્તા શહેરના અલીપુર પ્રાણીસંગ્રહાલયમાં એક વ્યક્તિ સિંહના પિંજરામાં છલાંગ લગાવી દીધી. વાઘે પણ તએના પર હુમલો કર્યો અને તેના હાથ અને કમર ઘાયલ થઈ ગયા,  ખૂબ જ મુશ્કેલીથી તેને બચાવી શકાયો. પછી જાણ થઈ કે તે ઘરે કહીને આવ્યો હતો કે ટાઈગરને મળવા જઈ રહ્યો છુ. 
 
પ્રાણીસંગ્રહાલયના સંચાલક આશીષ કુમારે જણાવ્યુ આ ઘટના સવારે લગભગ 11 વાગે બની. જ્યારે અમને આ અંગે સમાચાર મળ્યા ત્યારે અમે નજીક જ હતા. સીસીટીવીમાં પણ આ ઘટના જોવા મળી હતી. અમે કીપરને ફોન કર્યો અને કહ્યુ કે જલ્દીથી પાંજરુ ખોલવામાં આવે. કારણ કે સિંહ એ સમયે જંગલના એરિયામાં બહાર જ ફરી રહ્યો હતો. 
 
પરંતુ ત્યા સુધી સિંહ અને એ માણસનો સામનો થઈ ચુક્યો હતો. સિંહે પોતાના પંજા દ્વારા હુમલો કર્યો જેનાથી તેની કમર અને પગ ઘવાયા.  જેમ તેમ કરીને તેને બચાવીને હોસ્પિટલ મોકલવામાં આવ્યો. 
 
પછી  જાણ થઈ કે તે વ્યક્તિ માનસિક સમસ્યાથી પીડિત છે. તે ઘરે કહીને આવ્યો હતો કે હુ વાઘને મળવા જઉ છુ. તેના ઘરે જાણ કરી દેવામાં આવી હતી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

વધુ જુઓ..

નવીનતમ

જો તમને સાંધાનો દુખાવો, થાક અને નબળાઈની સમસ્યા છે તો તમારા શરીરમાં આ વિટામિનની છે કમી

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

આગળનો લેખ
Show comments