Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોઈડાના સેક્ટર 74ના બેન્ક્વેટ હોલમાં ભીષણ આગ, ઈલેક્ટ્રિશિયનનું મોત

Webdunia
બુધવાર, 30 ઑક્ટોબર 2024 (11:12 IST)
Delhi NCR fire news-  દિલ્હી-એનસીઆરના સેક્ટર 74, નોઈડામાં સ્થિત મેરેજ હોલ લોટસ ગ્રૅનલીડર બેન્ક્વેટમાં મોડી રાત્રે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી . આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

નોઈડા ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, આગની માહિતી મળતા જ 15 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
 
બુધવારે વહેલી સવારે નોઈડામાં બેન્ક્વેટ હોલમાં આગ લાગવાથી એક ઈલેક્ટ્રિશિયનનું મોત થયું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, આ ઘટના સેક્ટર-113 પોલીસ સ્ટેશન વિસ્તારના સરફાબાદ ગામ પાસે વહેલી સવારે 3.30 વાગ્યે બની હતી જ્યારે 'લોટસ ગ્રેનેડિયર' બેન્ક્વેટ હોલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments