Webdunia - Bharat's app for daily news and videos

Install App

શીતલહેર અને તાપમાનમાં ઘટાડો થતા નર્સરીથી આઠમા સુધીના વિદ્યાર્થીઓને રજા જાહેર

Webdunia
ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (18:23 IST)
ઈન્દોર જીલ્લામાં તાપમાનમાં આવી રહેલ સતત ઘટાડા અને શીતલહેરને જોતા કલેક્ટર ડો. ઈલૈયારાજા ટીએ બધી શાળામાં 6 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી ધોરણ નર્સરીથી આઠમા સુધીના વિદ્યાર્થીઓ માટે રજાઓ જાહેર કરી છે. 
 
કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. જારી કરાયેલ આ આદેશ તમામ સરકારી/બિન-સરકારી/સહાયિત/માન્યતા/CBSE/ICSE/માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઈન્દોર જિલ્લામાં કાર્યરત તમામ બોર્ડ સાથે જોડાયેલી શાળાઓમાં લાગુ થશે. શાળાના શિક્ષકો/કર્મચારીઓ સમયસર હાજર રહેશે.

સંબંધિત સમાચાર

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments