Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mumbai Airport પર ઈન્ડિયાના પ્લેનની પુશબેક ટ્રોલીમાં આગ લાગી; વિમાનમાં સવાર તમામ 85 મુસાફરો સુરક્ષિત

Webdunia
સોમવાર, 10 જાન્યુઆરી 2022 (15:09 IST)
મુંબઈ એયરપોર્ટ પર સોમવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. અહી એયર ઈંડિયા પ્લેનની પુશ બૈક ટ્રોલીમાં આગ લાગી ગઈ. જે સમયે પુશ કરનારી ગાડીમાં આગ લાગી એ સમયે પ્લેનમાં 85 લોકો બેસેલા હતા. આગથી પ્લેનમાં બેસેલા મુસાફરોને કોઈ નુકશાન થયુ નથી. હાલ પુશ બૈક ટ્રોલીમાં આગ લાગવાનુ કારણ જાણી શકાયુ નથી. 

<

#WATCH A pushback tug caught fire at #Mumbai airport earlier today; fire under control now. Airport operations normal. pic.twitter.com/OEeOwAjjRG

— ANI (@ANI) January 10, 2022 >
 
પુશ બેક ટ્રોલી મુખ્ય રૂપે એક ટ્રેક્ટર હોય છે. તેના દ્વારા જ એરક્રાફ્ટને ટેક્સી-વેથી રનવે પર લાવવામાં આવે છે. તેની સાથે જોડાયેલ એક રૉડ પ્લેનના નોઝ વ્હીલ એટલે કે આગળના વ્હીલ સાથે કનેક્ટ કરવામાં આવે છે. પછી તે પ્લેનને ધકેલતા રનવે સુધી પહોંચાડે છે. ત્યારપછી ટ્રોલીને હટાવી લેવામાં આવે છે અને પ્લેન ટેક ઓફ માટે રનવે પર દોડવા માંડે છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments