Webdunia - Bharat's app for daily news and videos

Install App

7 લોકો જીવતા સળ્ગ્યા - પેંટ ફેક્ટ્રીમાં લાગી ભયંકર આગ

Webdunia
શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2024 (10:46 IST)
-દિલ્હીના અલીપુરની પેઇન્ટ ફેક્ટરી લાગેલી ભીષણ આગ
- ભીષણ આગમાં સાત લોકો દાઝી ગયા
- ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યા
 
દિલ્હી 15 ફેબ્રુઆરી 2024. પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં સાત લોકો દાઝી ગયા હતા. આ ઘટના દિલ્હીના અલીપુરની પેઇન્ટ ફેક્ટરીની હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, અહી દાઝી જવાથી 7 લોકોના મોત થયા છે. અગાઉ આગમાં દાઝી જવાથી ત્રણ લોકોના મોતના સમાચાર હતા. અગાઉ પણ આ અકસ્માતમાં ત્રણને ઈજા થઈ હતી. 22 ફાયર ટેન્ડરોએ આગને કાબૂમાં લીધી છે.
 
7 લોકો જીવતા બળી ગયા: પેઇન્ટ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી, 7 લોકોએ જીવ ગુમાવ્યો, ઘણા લોકો દાઝી ગયા, દિલ્હી 15 ફેબ્રુઆરી 2024. પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં સાત લોકો દાઝી ગયા હતા. આ ઘટના દિલ્હીના અલીપુરની પેઇન્ટ ફેક્ટરીની હોવાનું જાણવા મળી રહ્યું છે.
 
લગભગ ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યા બાદ સર્ચ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં 7 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. અંદર ફસાયેલા બાકીના લોકોની શોધખોળ ચાલુ છે. વેરહાઉસમાં આગ લાગતા જ આસપાસના રહેણાંક વિસ્તારોમાં અફરા-તફરી મચી ગઈ હતી. આજુબાજુના લોકો જીવ બચાવવા તાત્કાલિક ત્યાંથી ભાગી ગયા હતા. થોડી જ વારમાં આગએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસની પાંચ દુકાનો અને વાહનોને લપેટમાં લીધા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments