Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવંત માનના ઘરે પુત્રીનો જન્મ થયો

Webdunia
ગુરુવાર, 28 માર્ચ 2024 (12:58 IST)
Bhagwant Maan- પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરે પુત્રીનો જન્મ થયો છે. તેણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. ભગવંત માને ટ્વીટ કરીને કહ્યું કે, ‘ભગવાને મને એક દીકરીના આશિર્વાદ આપ્યા છે. માતા અને બાળક બંને સ્વસ્થ છે
 
તેમની પત્ની ડો.ગુરપ્રીત કૌરે પુત્રીને જન્મ આપ્યો છે. 
 
પંજાબના સીએમએ કહ્યું કે ભગવાને અમને દીકરીની ભેટ આપી છે. તેમણે કહ્યું કે માતા અને બાળક બંને સ્વસ્થ છે. તેમના બીજા લગ્ન ગુરપ્રીત કૌર સાથે થયા છે, જેનાથી તેમના પ્રથમ સંતાન, એક પુત્રીનો જન્મ થયો છે. ભગવંત માને બે વર્ષ પહેલા ગુરપ્રીત કૌર સાથે બીજા લગ્ન કર્યા હતા. તેના પહેલા લગ્નથી તેને બે બાળકો છે. બંને હવે તેમની માતા સાથે અમેરિકામાં રહેવા લાગ્યા છે.

Edited By-Monica sahu 
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments