Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, સેનાની ગાડીમાં લાગી આગ, 4 જવાન શહીદ

Webdunia
ગુરુવાર, 20 એપ્રિલ 2023 (16:13 IST)
જમ્મુ-કાશ્મીરના પુંછમાં મોટી દુર્ઘટના થઈ છે. અકસ્માતમાં સેનાના એક વાહનમાં આગ લાગી હતી, જેમાં 3 થી 4 જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે. જો કે આ દુર્ઘટના કયા કારણોસર થઈ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અત્યાર સુધીની માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારના આતંકવાદી ષડયંત્રની વાત કરવામાં આવી નથી. દુર્ઘટના સમયે આ વાહનમાં લગભગ 8 જવાન હાજર હતા, જેમાંથી અત્યાર સુધીમાં 4 જવાન શહીદ થયા હોવાના સમાચાર છે.

<

Casualties feared as an Indian Army truck catches fire in Poonch district of Jammu & Kashmir

Details awaited. pic.twitter.com/QgVwYQIZQ4

— ANI (@ANI) April 20, 2023 >
 
એવુ બતાવાય રહ્યુ છે કે વાહનમાં થોડો સામાન હતો અને કોઈ કારણસર ટ્રકમાં આગ લાગી અને તે વધતી જ ગઈ. આ આગની ઝપેટમાં વાહનમાં હાજર જવાન તેની ઝપેટમાં આવી ગયા હતા. આ અકસ્માત બાદ તપાસ માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Reduce electricity bill while using AC - વીજળીનું બિલ ઘટાડવા ACનો ઉપયોગ કેવી રીતે કરવો?

Watermelon Seeds - ભૂલથી ખાઈ ગયા તરબૂચના બીજ તો જાણો પેટની અંદર શું થાય છે, તેનાથી શરીરને ફાયદો થશે કે નુકસાન?

Play School Admission Age - બાળકોને પ્લે સ્કૂલમાં મોકલવાની આ યોગ્ય ઉંમર છે, પહેલા તમારા બાળકને આ મૂળભૂત કૌશલ્યો શીખવો

Child Story- ઉંદર અને બિલાડી ની વાર્તા/ બિલાડીના ગળે ઘંટડી બાંધે કોણ

Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

ડેબ્યુ ફિલ્મ ફ્લોપ થઈ તો 1 વર્ષ ઘરમાં કેદ રહ્યો સુપરસ્ટારનો પુત્ર, બોલ્યો - ચેક બાઉંસ થઈ ગયો, લાગ્યુ દુનિયા..

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

આગળનો લેખ
Show comments