Webdunia - Bharat's app for daily news and videos

Install App

Breaking News : ફરીદાબાદ પાસે પલવલમાં એક જ પરિવારના 5 સભ્યોએ કરી આત્મહત્યા, પોલીસ તપાસ શરૂ

Webdunia
બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (10:09 IST)
હરિયાણાના પલવલ જિલ્લાના ગામ ઔરગાબાદમાં એક જ પરિવારના 5 લોકોએ આત્મહત્યા કરી હોવાના સમાચાર આવ્યા છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ(Police)  ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની પૂછપરછ કરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે પલવલની સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા છે. સાથે જ  આ ઘટના પછી પરિવારમાં શોક છવાયો છે સાથે જ આ વિસ્તારમાં ગમગીન વાતાવરણ સર્જાયું હતું.
 
કહેવામાં આવી રહ્યું છે કે પતિ અને પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, ત્યારબાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. પરિવારના વડીલને બુધવારે સવારે પાંચના મૃતદેહ જોવા મળ્યા હતા. તેમણે પોલીસને આ બાબતની જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી. મૃતકોમાં પતિ -પત્ની અને 3 બાળકોનો સમાવેશ થાય છે. પતિ પત્નીએ ફાંસી લગાવી છે અને બાળકોને ઝેર આપવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments