Webdunia - Bharat's app for daily news and videos

Install App

મણિપુરમાં 5 મહિના પછી આર્થિક નાકેબંધી સમાપ્ત, CM બિરેન સિંહે જણાવ્યુ નવી શરૂઆત

Webdunia
સોમવાર, 20 માર્ચ 2017 (09:57 IST)
. કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને નગા સમૂહ વચ્ચે સફળ વાતચીત પછી મણિપુરમાં લગભગ 5 મહિનાથી ચાલી રહેલ યૂનાઈટેડ નગા કાઉંસિલ (યૂએનસી)ની આર્થિક નાકેબંધી આજે રાત્રે સમાપ્ત થઈ ગઈ. રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી ઓ ઈબોબી સિંહની આગેવાનીવાળી કોંગ્રેસ સરકારના 7 નવા જીલ્લા બનાવવાનો નિર્ણય વિરુદ્ધ યૂ.એન.સીએ નવેમ્બર 2016ને આર્થિક નાકેબંધી શરૂ કરી હતી. 
 
2 રાષ્ટ્રીય રાજમાર્ગ-એનએચ2 અને એનએચ-37 પર નાકાબંદીથી રાજ્યમાં જરૂરી વસ્તુઓની કિમંતોમાં ભારે વૃદ્ધિ થઈ ગઈ અને સામાન્ય જનજીવન પ્રભાવિત રહ્યુ રાજ્યમાં તાજેતરમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં આ એક મોટો મુદ્દો બની રહ્યો. નવગઠિત સરકારના આ પ્રથમ કદમની પ્રશંસા કરતા મણિપુરની રાજ્યમાલ નજમા હેપતુલ્લાએ કહ્યુ કે આર્થિક નાકાબંદી સમાપ્ત થવાથી રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે. 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments