Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીના અલીપુરમાં દીવાલ ઘસી પડતા 5 ના મોત

Webdunia
શુક્રવાર, 15 જુલાઈ 2022 (15:36 IST)
Alipur Accident - દિલ્હીના અલીપુરમાં દીવાલ ઘસી જવાથી 6ની મોત થઈ છે. આ ઘટના બપોરે 12 વાગીને 42 મિનિટની જણાવાઈ રહી છે. દિલ્હી ફાયર બ્રિગેડના મુજબ દીવાલ અંડર કંસ્ટ્રકશબ હતી. જણાવીઈ કે 5 હજાર ગજના પ્લાટ પર ગોદામ બની રહ્યો હતો. ત્યારે અચાનકથી એક દીવાલ ઢસડવાથી જેમાં 12 થી 15 લોકો દટાઈ ગયા. કેટલાક લોકોને કાઢી લીધુ છે તો 6 ની મોત થઈ જાણાવી રહ્યા છે. 
 
આ અકસ્માત બાદ 14 લોકોને રાજા હરિશ્ચંદ્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે 5ના મોત થયા છે, 2 ગંભીર રીતે ઘાયલ છે અને 7ને સામાન્ય ઈજાઓ

<

Alipur wall collapse, Delhi | 5 dead, 9 injured including 2 critical cases. Debris being cleared from the site: Delhi Police pic.twitter.com/imcY7jApt5

— ANI (@ANI) July 15, 2022 >/div>

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 7 લાખ ખેડૂતોને મળશે લાભ

આગળનો લેખ
Show comments