Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉઘમપુરથી છત્તીસગઢ જઈ રહેલી ટ્રેનના 4 કોચમાં લાગી આગ, મઘ્યપ્રદેશમાં મુરૈનાની પાસે થઈ દુર્ઘટના

Webdunia
શુક્રવાર, 26 નવેમ્બર 2021 (17:08 IST)
પંજાબના ઉઘમપુરથી છત્તીસગઢના દુર્ઘ જઈ રહેલી ટ્રેનમાં શુક્રવારે આગ લાગી ગઈ. જોતજોતામાં 4 કોચ ઘુમાડાથી ઘેરાય ગયા. સારી વાત એ રહી કે બધા મુસાફરો સમયસર ટ્રેનમાંથી બહાર નીકળી ગયા. તેથી અત્યાર સુધી કોઈને કોઈ પ્રકારનુ નુકશાન થવાના સમાચાર નથી. ટ્રેનને મુરૈના પાસે હેતમપુર રેલવે સ્ટેશન પર રોકવામાં આવી છે. ફાયર બિગ્રેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. આગ લાગવાનુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. 



સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments