Webdunia - Bharat's app for daily news and videos

Install App

છત્તીસગઢ : નક્સલિયોની સાથે થયેલ એનકાઉંટરમાં CRPFના 11 જવાન શહીદ

Webdunia
સોમવાર, 24 એપ્રિલ 2017 (17:07 IST)
છત્તીસગઢના સુકમા જીલ્લામાં માઓવાદીઓના હુમલામાં સીઆરપીએફના 11 જવાન શહીદ થઈ ગયા છે. એવુ કહેવાય રહ્યુ છે કે સુકમામાં ચિંતાગુફા પાસે નક્સલીયોએ ઘાત લગાવીને સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો. 
 
આ ઘટના સોમવારે સવારે બપોરે દોઢ વાગ્યાની છે. એવુ કહેવાય રહ્યુ છે કે સીઆરપીએફની 74મી બટાલિયન રોડ ઓપનિંગ માટે નીકળી હતી. 
 
સીઆરપીએફની અધિકારીએ જણાવ્યુ કે નક્સલીયોની સાથે થયેલ એનકાઉંટરમાં સીઆરપીએફના 11 જવાન શહીદ થઈ ગયા છે. 
 
બીજી બાજુ છત્તીસગઢના દંતેવાડામાં દસ કિલો વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યો છે.  આ વિસ્ફોટક નક્સલીયોના દ્વારા લગાવવવામાં આવ્યો હતો.  બોમ્બ નિરોધક ટીમે આ વિસ્ફોટકને નિષ્ક્રિય કરી દીધો છે. 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments