Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુરમાં 10 લોકોના મોત હજારોનું સ્થળાંતર

Webdunia
બુધવાર, 20 ડિસેમ્બર 2023 (13:24 IST)
Tamil Nadu Rain - તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં છેલ્લા બે દિવસમાં ઈતિહાસમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. સર્વત્ર પૂરના પાણી ભરાયા છે.

તમિલનાડુના મુખ્ય સચિવ શિવ દાસ મીનાએ જણાવ્યું હતું કે થૂથુકુડી અને તિરુનેલવેલી જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે.
 
અહીંના વિવિધ જિલ્લાઓમાં ઓછામાં ઓછા 20,000 લોકો હજુ પણ ફસાયેલા છે, જેમને બચાવવા માટે ભારતીય સેના અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.
 
અભિયાન દ્વારા અત્યાર સુધીમાં 160 રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે. આ રાહત શિબિરોમાં લગભગ 17000 લોકોને રાખવામાં આવ્યા છે. ફસાયેલા લોકોને 13500 કિલો ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવી છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હાર્ટ એટેકના કારણે અચાનક થઈ રહ્યા છે મોત, જાણો કેવી રીતે તમારા હાર્ટને બનાવશો મજબૂત?

ચોમાસામાં ચહેરો ધોતી વખતે ફોલો કરો આ ટિપ્સ, તમારી ત્વચા ચમકતી રહેશે.

Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

બ્લડ પ્રેશર હાઈ થતાં જ સવારે શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો બીપી કંટ્રોલ કરવા શું કરવું ?

વધુ જુઓ..

નવીનતમ

Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

Kalki 2898 AD Box Office Day 1: ત્રીજી બિગેસ્ટ ઓપનર બની પ્રભાસની 'કલ્કી 2898 એડી', આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

જોક્સ - લગ્ન

જોક્સ - સોના બાબૂ

આગળનો લેખ
Show comments