Biodata Maker

ભારતમાં વોટબેંકની ખરાબ રાજનીતિથી ઈસ્લામને નુકશાન - રશ્દી

Webdunia
સોમવાર, 19 માર્ચ 2012 (11:04 IST)
P.R
જયપુર લિટરેચર ફેસ્ટીવલમાં શામેલ થવાને લઇને ભારે વિવાદો આવેલા લેખક સલમાન રશ્દી શનિવારે દિલ્હીમાં હતા, જયાં તેમણે એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

કાર્યક્રમ દરમ્યાન રશ્દીએ કહ્યુ કે ભારતના વોટબેંકની ખરાબ રાજનીતિ થઇ રહી છે. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે કટ્ટરપંથથી ઇસ્લામને સૌથી વધુ નુકસાન થયું છે.

રશ્દીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કર્યા તેમણે કહ્યુ કે કોંગ્રેસે મને ફક્ત રાજનૈતિક નફા-નુકસાન માટે રોકવાનો પ્રયાસ કર્યો.

રશ્દીએ પાકિસ્તાનના ક્રિકેટર અને રાજકીય નેતા ઇમરાન ખાનને પણ આડા હાથે લેતા કહ્યુ ઇમરાન એટલા જૂના જમાનાના માણસ છે કે તેમને ઇન્ટરનેટ અને ઇમેઇલ જેવી નવા જમાનાની ટેક્નિકની કંઇ ખબર નથી.

મહત્વપૂર્ણ છે કે જે કાર્યક્રમમાં રશ્દી હાજર રહેવાના હતા તે કાર્યક્રમમાં ઇમરાન ખાને હાજર રહેવાની ફકત એટલા માટે ના પાડી દીધી હતી કે ત્યાં રશ્દી હાજર રહેવાના હતા.

મહત્વપૂર્ણ છે કે બે માસ અગાઉ મુસ્લિમ કટ્ટરપંથીઓના ભારે વિરોધને લઇને રશ્દી જયપુર લિટરેચર ફેસ્ટીવલમાં ભાગ લેવા માટે જયપુર આવી શક્યા ન હતા
વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

Show comments