Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિન્દુઓની વસ્તી 100 ટકા કરવાની છે - તોગડિયા

Webdunia
સોમવાર, 22 ડિસેમ્બર 2014 (11:11 IST)
હિન્દુઓને જાગૃત કરવાનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે જોરદાર દાવો કર્યા બાદ હવે વિશ્વ હિન્દુ પરિષદના સિનીયર નેતા પ્રવીણ તોગડિયાએ કહ્યુ છે કે ભારત હિન્દુઓનો દેશ છે.  
 
ભોપાલમાં એક સંમેલનમાં તોગડિયાએ કહ્યુ કે એક સમયે દુનિયામાં માત્ર હિન્દુઓની જ વસ્તી હતી. હવે વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થા ભારતમાં હિન્દુઓની વસ્તી હાલ 82 ટકાથી વધારીને 100 ટકા કરશે. 
 
તોગડિયાએ કહ્યુ કે હિન્દુઓની વસ્તી ઘટીને અડધી થઈ જાય એવુ અમે સાંખી નહી લઈએ. અ દેશમાં હિન્દુઓ લઘુમતીમાં આવી જાય એવુ અમે સાંખી નહી લઈએ. 
વધુ જુઓ..

જરૂર વાંચો

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Moral child Story - ઋષિની પુત્રી

Girl names starting with D - ડ પરથી નામ છોકરી અર્થ સાથે

વધુ જુઓ..

નવીનતમ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

સોનાક્ષી સિન્હાના વેડિંગ ડ્રેસનો વીડિયો થયો વાયરલ, જુઓ શું છે કલર અને ડિઝાઈન

Show comments