Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજનાથ સિંહે મુસલમાનો પાસે માફી માંગતા કહ્યુ, 'સબકો દેખા બાર બાર, બીજેપી કો દેખો એક બાર'

Webdunia
મંગળવાર, 25 ફેબ્રુઆરી 2014 (17:14 IST)
P.R
બીજેપી અધ્યક્ષ રાજનાથ સિંહે પૂર્વમાં થયેલ ભૂલો માટે મુસ્લિમો પાસે માફી માંગી છે. મુસ્લિમોને બીજેપીની સાથે જોડવાનો પ્રયત્નમાં બીજેપી તરફથી પહેલીવાર આ વખતે સાર્વજનિક નિવેદન આવ્યુ છે. રાજનાથે આ નિવેદન મંગળવારે મુસ્લિમ નેતાઓ સાથે થયેલ બીજેપીની બેઠકમાં આપ્યુ બેઠકમાં પાર્ટીના નેતા અરુણ જેટલી, મુખ્તાર અબ્બાસ નકવી અને શહનવાજ હુસૈન પણ હાજર હતા.

બેઠકને સંબોધિત કરતા રાજનાથે કહ્યુ કે બીજેપી એવી નથી જેવી લોકો તેને બતાવી રહ્યા છે. તેમણે કહ્યુ કે મુસ્લિમ સમાજે બીજેપી પર એકવાર વિશ્વાસ કરીને જોવો જોઈએ. તેમણે સ્લોગન આપ્યુ 'સબકો દેખા બાર બાર, બીજેપી કો દેખો એક બાર'

આ સંબોધન દરમિયાન રાજનાથે મુસ્લિમો પ્રત્યે પહેલા થયેલ ભૂલોની માફી માંગતા કહ્યુ, 'દિલ પર હાથ મુકીને પોતે જે પણ વાતો અમે તમારી સામે મુકે, જે પણ મનમાં પ્રશ્ન ઉભો થાય.. તમે ગમે ત્યારે પૂછી લેજો.. જ્યા ગડબડ થઈ.. અમારા તરફથી જો કોઈ ભૂલચૂક થઈ હશે તો અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે અમે માથુ ઝુકાવીને તમારી પાસેથી માફી માંગી લઈશુ.'
વધુ જુઓ..

જરૂર વાંચો

ચેતજો- દૂધની ચા વધારે ઉકાળવાથી થઈ શકે છે આ ગંભીર નુકશાન

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

વધુ જુઓ..

નવીનતમ

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

Show comments