Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી પીએમ પદના શપથ લેશે તે દિવસે પાકિસ્તાન 151 માછીમારોને છોડશે

Webdunia
શનિવાર, 24 મે 2014 (10:30 IST)
ભારતનાં ભાવિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26મી મે એ શપથ ગ્રહણ સમારોહમાં ભારતનાં વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. આ સાથે જ પાકિસ્તાને આગામી 26મી મે એ 151 માછીમારોને પાકિસ્તાનમાંથી મુકત કરવાની જાહેરાત કરી છે. પ્રાપ્‍ત સુત્રો દ્વારા જાણવા મળેલ છે
 
ઉલ્લેખનીય છે કે લોકોમાં અનેક તર્ક અને વિતર્કોએ સ્થાન જમાવ્યુ છે. ઘણાં લોકો ચર્ચી રહ્યાં છે કે આ ખરેખર મોદી મેજીક છે કે પછી પાકિસ્તાન ફરીથી ભારત સાથે કોઇ રાજકીય દાવપેચ ખેલી રહ્યું છે. માછીમારોને ભારત છોડવાનાં સમાચાર મળતાં જ ગીર-સોમનાથમાં માછીમારોનાં કુટુંબોમાં આનંદનું મોજુ ફરી વળ્યુ છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ચેતજો- દૂધની ચા વધારે ઉકાળવાથી થઈ શકે છે આ ગંભીર નુકશાન

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

વધુ જુઓ..

નવીનતમ

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

Show comments