Webdunia - Bharat's app for daily news and videos

Install App

મારા પતિ અને સાસુને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યા - સોનિયા

Webdunia
ગુરુવાર, 31 જુલાઈ 2014 (14:52 IST)
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહના દાવા પર ગુરૂવારે પલટવાર કરતા સોનિયા ગાંધીએ કહ્યુ હુ જાતે પુસ્તક લખીશ અને ત્યારે દરેક વ્યક્તિ હકીકત જાણશે. હુ પુસ્તક લખવાને લઈને ગંભીર છુ અને હુ લખીશ. સોનિયા ગાંધીએ કહ્યુ આ પ્રકારના આરોપોથી હવે મને કોઈ તકલીફ થતી નથી. કારણ કે મે મારી સાસુની ગોળીઓથી વીંધાયેલ શરીર જોઈ ચુકી છુ. મારા પતિની લાશ જોઈ ચુકી છુ. હુ આ પ્રકારની વાતોથી દુખી થવાથી ઉપર ઉઠી ચુકી છુ. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે નટવરસિંહે આજે દાવો કર્યો હતો કે 2004માં સોનિયા ગાંધીએ પોતાના પુત્ર રાહુલ ગાંધીના વિરોધ પછી પીએમ બનવાની ના પાડી દીધી હતી. રાહુલે આવુ એ માટે કર્યુ કે તેને ભય હતો કે જો તે પદ સ્વીકાર કરી લેશે તો તેના પિતા અને દાદીની જેમ તેમની પણ હત્યા કરવામાં આવશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

ડાયાબિટીસનો કાળ છે જાંબુના પાન, શુગરના દર્દીઓ આ રીતે કરે ઉપયોગ

ખ અક્ષરથી છોકરા છોકરીઓના નામ

Gujarati child names- છોકરા છોકરીઓનુ ગુજરાતી માં નામ

Sun Tanning: ટેનિંગ રિમૂવ કરવા માટે કરો બટાટાથી સ્ક્રબ જાણો રીત

વધુ જુઓ..

નવીનતમ

Maharaj Movie Review: શક્તિશાળી વિરુદ્ધ શબ્દોનુ નાટકીય રૂપાંતર, જાણો કેવી છે આમિર ખાનના પુત્ર જુનૈદની ડેબ્યુ ફિલ્મ

લગ્નની તૈયારીઓ વચ્ચે સોનાક્ષીના સાસરે પહોચ્યા શત્રુધ્ન સિન્હા, જમાઈને કંઈક આ અંદાજમાં મળ્યા શોટ્ગન

જોક્સ ચંપલને મિક્સ

Big Boss માં દેખાશે વડાપાઉં ગર્લ

તમે કોના પક્ષમાં રહેશો ? બહેન સોનાક્ષીના ઝહીર સાથે લગ્નના સમાચાર વચ્ચે લવ સિન્હાએ આ કેવો પ્રશ્ન પુછ્યો !

Show comments