Webdunia - Bharat's app for daily news and videos

Install App

નારાયણ સાંઈ દાઢી મૂંછ કપાવી ફરી રહ્યા છે ?

Webdunia
સોમવાર, 21 ઑક્ટોબર 2013 (11:01 IST)
P.R
:

દુષ્કર્મનાં કેસમા નાસતા ફરી રહેલા આસારામનાં પુત્ર નારાયણ સાઇએ પોતાની ધરપકડથી બચવા તમાટે વેશપલટો કર્યો છે. નારાયણ સાઇએ પોતાની દાઢી- મૂંછ કપાવી નાંખ્યા છે. અને સતત તે પોલીસ બચવા માટે નાસતો ફરી રહ્યો છે. સૂત્રો તરફથી મળતી જાણકારી મુજબ નારાયણ સાઇએ તેમના અનુયાયીનાં ઘરે રાતવાસો કર્યો હતો.

આસારામનાં અનુયાયી લક્ષ્મણનાં જણાવ્યા મુજબ નારાયણ સાઇએ પોતાના દેખાવમાં ફેરફાર કર્યો છે. નોંધનીય છે કે સુરતમાં બે બહેનોએ બળાત્કારનો કેસ નોંધાવ્યા બાદ કોર્ટે સાઇ વિરુધ્ધ લૂક આઉટ નોટિસ જાહેર કરી છે. ત્યારથી નારાયણ સાઇ ફરાર છે.

લક્ષ્મણ સેવકાનીનો દાવો છે કે નારાયણ સાઇએ તેમની પાસે સિમ કાર્ડની માંગ કરી હતી. પણ લક્ષ્મણે ઇનકાર કર્યો હતો. નોંધનીય છે કે નારાયણ સાઇ અત્યારસુધી 17 સિમ કાર્ડ બદલી ચુક્યો છે. નોધનીય છે કે જ્યારે પોલીસે આગ્રામાં દરોડા પાડ્યા ત્યા સુધીમાં સાઇ ફરાર થઇ ગયો હતો. નારાયણ સાઇની શોધમાં ગુજરાત પોલીસે અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ચેતજો- દૂધની ચા વધારે ઉકાળવાથી થઈ શકે છે આ ગંભીર નુકશાન

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

વધુ જુઓ..

નવીનતમ

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

Show comments