Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવજ્યોતિ સિંહ સિદ્ધૂએ રાજ્યસભામાંથી અને તેમની પત્નીએ એમએલએના પદ પરથી આપ્યુ રાજીનામુ, AAPમાં જોડાશે

Webdunia
સોમવાર, 18 જુલાઈ 2016 (15:58 IST)
ભાજપા નેતા પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધૂએ રાજ્યસભામાંથી રાજીનામુ આપી દીધુ છે. એવી અટકળો છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ શકે છે.   જો આવુ થાય છે તો પંજાબમાં ચૂટણી પહેલા ભાજપા અકાલી ગઠબંધનને મોટુ નુકશાન થઈ શકે છે. 
 
અમૃતસરથી સાંસદ રહેલ સિદ્ધૂએ 2014ના લોકસભા ચૂંટણી અમૃતસરથી ભાજપા પાસે ટિકિટ માંગી હતી પણ તેમની જગ્યાએ અરુણ જેટલીને ઉમેદવાર બનાવવામાં આવ્યા જે હારી ગયા. સિદ્ધુ ત્યારથી ભાજપાથી નારાજ હતા. સિદ્ધૂની પત્ની નવજોત કૌર સિદ્ધૂ ભાજપામાંથી ધારાસભ્ય છે.  તેમણે પણ ભાજપાનુ એમએલએ પદ છોડી દીધુ છે. 
 
આમ આદમી પાર્ટીના સૂત્રો મુજબ સિદ્ધૂનુ પાર્ટીમાં આવવુ લગભગ નક્કી માનવામાં આવી રહ્યુ છે. એ પણ અટકળો છે કે તેઓ પંજાબમાં આમ આદમી પાર્ટી  તરફથી મુખ્યમંત્રી ઉમેદવાર પણ બની શકે છે.  
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments