Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિગ્વિજયસિંહને બોલવાનું ભાન નથી, મોદીને જીતાડવા કંઈપણ કરીશ - રામદેવ

Webdunia
મંગળવાર, 16 જુલાઈ 2013 (13:10 IST)
:
P.R
યોગુ ગુરુ બાબા રામદેવે કહ્યુ છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પાસે જ દેશ ચલાવવાની ક્ષમતા છે. જે મુદ્દાઓ તેમણે રાખ્યા હતા તેમના પર ચાલવાની મોદીએ સંમતિ આપી દીધી છે. યોગગુરુએ કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહને વાહિયાત નેતા ગણાવ્યા હતા.

હિમાચલપ્રદેશના હમીરપુરની એક શાળાના કાર્યક્રમમાં સામેલ રામદેવે પત્રકારોને જણાવ્યુ હતુ કે તેઓ લોકસભા ચૂંટણી નહીં લડે કે ન તો કોઈ રાજકીય પદ ગ્રહણ કરશે.

રામદેવે કહ્યુ કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની પાસે દેશ ચલાવવા માટેની દ્રષ્ટિ નથી. તે વિદેશોમાં પોતાની મહિલામિત્રો સાથે સમય પસાર કરવા ચાલ્યા જાય છે. તેમને દેશની જનતાની પરવા નથી. દિગ્વિજયસિંહ અંગે કહ્યુ હતુ કે તેમને શું બોલવું એ જ ભાન નથી.

રામદેવે કહ્યુ કે નરેન્દ્ર મોદીને જીતાડવા માટે કંઈપણ કરીશું. કારણ કે નરેન્દ્ર મોદી જ દેશનું શાસન સુચારુરુપે ચલાવી શકે તેમ છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

Show comments