Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો હું દોષી સાબિત થઈશ તો ક્યારેય ચૂંટણી નહી લડુ - કેજરીવાલ

Webdunia
બુધવાર, 20 નવેમ્બર 2013 (12:55 IST)
P.R


ઈંડિયા અગેસ્ટ કરપ્શન આંંદોલન દરમિયાન એકત્ર કરવામાં આવેલ ફંડ અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલ વચ્ચે મતભેદના રૂપમાં સામે આવી રહ્યુ છે. આ વાત મુંબઈના લોકોમાં વહેંચાયેલ એક સીડી દ્વારા સામે આવી છે. જેમા અન્નાને એવુ કહેતા બતાવાયા છે કે આંદોલનના નામ પર કરોડો રૂપિયા વસૂલવામાં આવ્યા, પણ મે એક રૂપિયો પણ નથી લીધો.' સીડી સામે આવ્યા બાદ કેજરીવાલે આ મુદ્દાને ગંભીર બતાવતા તપાસની માંગ કરી અને કહ્યુ કે જો મારા ગુરૂ મારા પર આરોપ લગાવશે તો મને દુ:ખ થશે.

સીડી સામે આવ્યા બાદ બુધવારે અરવિંદ કેજરીવાલે કહ્યુ કે તેમને આ સીડીથી ખૂબ દુ:ખ થયુ છે. કેજરીવાલે કહ્યુ કે અમે અન્નાના નામનો ઉપયોગ નથી કર્યો. તેમણે કહ્યુ, 'ગુરૂ મારા પર આરોપ લગાવશે તો દુ:ખ થશે. મેં જીંદગીભરની ઈમાનદારીની કમાણી ખાધી છે અને સમગ્ર કોર્પોરેટ મારા વિરુદ્ધ એકજૂટ છે. કેજરીવાલે ખુદ પર લાગેલ આરોપોને ગંભીર બતાવતા તપાસની માંગ કરી અને કહ્યુ કે જો તે તાપસમાં દોષી સાબિત થશે તો ક્યારેય ચૂંટણી નહી લડે. તેમણે કહ્યુ કે હું નહી દેશના લોકો ચૂંટણી લડી રહ્યા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Moral child Story - ઋષિની પુત્રી

Girl names starting with D - ડ પરથી નામ છોકરી અર્થ સાથે

Kitchen cleaning tips- રસોડાની સફાઈના આ સરળ ટ્રિક્સ તમારા કામને કરી નાખશે Easy

વધુ જુઓ..

નવીનતમ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

સોનાક્ષી સિન્હાના વેડિંગ ડ્રેસનો વીડિયો થયો વાયરલ, જુઓ શું છે કલર અને ડિઝાઈન

Show comments