Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચા વેચીને ગુજરાતનો વિકાસ શક્ય નહોતો - મોદી પર રાજ બબ્બરનો કટાક્ષ

Webdunia
શનિવાર, 16 નવેમ્બર 2013 (15:06 IST)
P.R
કોંગ્રેસી નેતા રાજ બબ્બરે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના પીએમ ઈન વેઈટિંગ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની અજ્ઞાનતા જગ જાહેર થઈ ચૂકી છે. હવે લોકો તેમની માનસિક નાદારીને ઓળખી ચૂક્યા છે, આથી હવે દેશમાં ફરી-ફરીને લોકોને મામૂ બનાવી રહ્યા છે. મોદી આવી રીતે બધાને ફોસલાવવાનું બંધ કરે.

કોંગ્રેસ ભવનમાં શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં રાજ બબ્બરે કહ્યું કે ચા વેચીને કોઈ રાજ્યનો કે દેશનો વિકાસ નથી થઈ શકતો. આનાથી નરેન્દ્ર મોદીની અજ્ઞાનતાની ઓળખ થાય છે. હવે તેમણે દેશને જણાવવું જોઈએ કે તેમના સંબંધ કેટલા ઉદ્યોગપતિ સાથે છે. દેશની જનતાને તેઓ મૂર્ખ બનાવતા ના ફરે. તેમણે કહ્યું કે મોદી જ નહીં તે સ્વયં પણ ચા વેચનારા એક ગરીબ પરિવારમાંથી છે. કોંગ્રેસ પણ ગરીબ વર્ગના લોકોને તક આપે છે.

મોદીએ જણાવવું જોઈએ કે તેમણે ચા વેચીને કઈ રીતે ગુજરાતનો વિકાસ કર્યો છે. તેમણે કહ્યું કે ઉદ્યોગપતિના આધાર પર મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો છે, બાકી ગુજરાતનો વિકાસ શક્ય નહોતો.
વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસનો કાળ છે જાંબુના પાન, શુગરના દર્દીઓએ આ રીતે કરે ઉપયોગ

ખ અક્ષરથી છોકરા છોકરીઓના નામ

Gujarati child names- છોકરા છોકરીઓનુ ગુજરાતી માં નામ

Sun Tanning: ટેનિંગ રિમૂવ કરવા માટે કરો બટાટાથી સ્ક્રબ જાણો રીત

Stress and anxiety- એંગ્જાયટી અને સ્ટ્રેસ ઓછુ કરવા માટે કરો આ કામ

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની તૈયારીઓ વચ્ચે સોનાક્ષીના સાસરે પહોચ્યા શત્રુધ્ન સિન્હા, જમાઈને કંઈક આ અંદાજમાં મળ્યા શોટ્ગન

જોક્સ ચંપલને મિક્સ

Big Boss માં દેખાશે વડાપાઉં ગર્લ

તમે કોના પક્ષમાં રહેશો ? બહેન સોનાક્ષીના ઝહીર સાથે લગ્નના સમાચાર વચ્ચે લવ સિન્હાએ આ કેવો પ્રશ્ન પુછ્યો !

Alka Yagnik: દુર્લભ શારીરિક સમસ્યાનો સામનો કરી રહી છે અલકા યાગ્નિક, સાભળવાની ક્ષમતા થઈ ઓછી

Show comments