Webdunia - Bharat's app for daily news and videos

Install App

આસારામ બાપૂ પર રેપ કેસ નહી ચાલે - જોધપુર પોલીસ

Webdunia
સોમવાર, 26 ઑગસ્ટ 2013 (12:31 IST)
P.R
આધ્યાત્મિક ગુરૂ આસારામ બાપૂ પર કિશોર બાળા સાથે બળાત્કારનો કેસ નહી ચાલે. બળાત્કારની પુષ્ટિ ન થવાથી જોઘપુર પોલીસે ધારા 376 પરત લેવાનો નિર્ણય કર્યો છે. તેમના વિરુદ્ધ યૌન ઉત્પીડનનો કેસ ચાલશે.

જોઘપુર એસપી અજય લાંબાએ કહ્યુ છે કે બળાત્કારની ચોખવટ થઈ નથી. તેથી કેસ પરત લઈ લેવામાં આવ્યો છે. હવે આસારામ વિરુદ્ધ યૌન ઉત્પીડનનો કેસ નોંઘવામાં આવ્યો છે.

કિશોર બાળા સાથે યૌન શોષણના આરોપી આસારામને જોઘપુર પોલીસ પૂછપરછ માટે બોલાવ્યા છે. પોલીસનુ કહેવુ છે કે જો આસારામ 30 ઓગસ્ટ સુધી હાજર નહી થાય તો તેમની ધરપકડ થઈ શકે છે. જોઘપુર પોલીસ સોમવારે અમદાવાદમાં આસારામને નોટિસ આપશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, છતાં તેણે છોકરીને ગર્ભવતી કર્યુ અને કહ્યું- તેને ખાટલા પર લઈ જઈને.

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના