Webdunia - Bharat's app for daily news and videos

Install App

અજમેર શરીફ પર પીએમ મોદીની ચાદરની ચઢાવાઈ

Webdunia
બુધવાર, 22 એપ્રિલ 2015 (11:51 IST)
પીએમ નરેન્દ્ર મોદી અજમેરમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના 803માં ઉર્સના અવસર પર મુખ્તાર અબ્બાસ નકવીને ચાદર સોંપી જેને લઈને કેન્દ્રીય અલ્પસંખ્યક અને સંસદીય કાર્ય રાજ્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી આજે રાજસ્થાનના અજમેર સ્થિત સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના મજાર પર મખમલી ચાદર ચઢાવી છે.  
 
આ ખ્વાજા સાહેબના 803મો વાર્ષિક ઉર્સ છે. અહી દર વર્ષે ઉર્સનુ આયોજન કરવામાં આવે છે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી તરફથી અજમેર શરીફ પર ચાદર ચઢાવાઈ છે. વાજપેયીના સહયોગી શિવ કુમાર ચાદર લઈને દરગાહ પહોંચ્યા. બીજી બાજુ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ ચાદર મોકલી હતી. તેમની ચાદર સોમવારે ચઢાવાઈ. 
વધુ જુઓ..

જરૂર વાંચો

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Moral child Story - ઋષિની પુત્રી

Girl names starting with D - ડ પરથી નામ છોકરી અર્થ સાથે

Kitchen cleaning tips- રસોડાની સફાઈના આ સરળ ટ્રિક્સ તમારા કામને કરી નાખશે Easy

વધુ જુઓ..

નવીનતમ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

સોનાક્ષી સિન્હાના વેડિંગ ડ્રેસનો વીડિયો થયો વાયરલ, જુઓ શું છે કલર અને ડિઝાઈન

Show comments