Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાક.ને જવાબ જલ્દી આપી દેવાશે-ચિદંબરમ

ભાષા
શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (16:51 IST)
કેન્દ્રીય ગૃહમંત્રી પી.ચિદમબરમે મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા અંગે પાકિસ્તાને ઉઠાવેલા પ્રશ્નોનો આગામી સપ્તાહમાં જવાબ આપી દેવામાં આવશે તેવી જાહેરાત કરી છે. તેમજ પાકિસ્તાન વધુ જાણકારી માંગવાનું કહીને તપાસને ગંભીરતાથી લેતું નથી.

કેન્દ્રીય ગૃહમંત્રી પી.ચિદમબરમે કહ્યું હતું કે અમે પાકિસ્તાને ઉઠાવેલા પ્રશ્નોનાં જવાબ તૈયાર કરી રહ્યાં છીએ. જેમાંના મોટાભાગનાં જવાબો મુંબઈ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી ચાર્જશીટમાં સામેલ છે. જે સાર્વજનિક દસ્તાવેજ છે.

તેમજ પાકિસ્તાન દ્વારા ઉઠાવેલા 30 પ્રશ્નોનાં જવાબ માર્ચ મહિનાં પ્રથમ સપ્તાહમાં આપી દેવામાં આવશે. આ જવાબો ગૃહ મંત્રાલય તૈયાર કરી રહ્યું છે. અમને આશા છે કે ત્યારબાદ તેની તપાસને તેનાં મૂળ સુધી લઈ જશે.

તેમણે જણાવ્યું હતું કે અમે પાકિસ્તાનનાં નૌસેનાનાં પ્રમુખ બશીરની ટીપ્પણી કે જેમાં આતંકવાદીઓ સમુદ્ર માર્ગે આવ્યા ન હતા, તે વક્તવ્યને ફગાવી દીધો હતો.

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments