Webdunia - Bharat's app for daily news and videos

Install App

KXIPvsMI : કિંગ્સ XI પંજાબે જીત્યો ટોસ, જાણો બંને ટીમોની પ્લેઈંગ XI

Webdunia
ગુરુવાર, 1 ઑક્ટોબર 2020 (19:50 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સીઝનની 13મી મેચ કિંગ્સ XI પંજાબ અને મુંબઈ ઈંડિયંસ વચ્ચે અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં રમાય રહી છે. કિંગ્સ ઈલેવન પંજાબે ટોસ જીત્યો અને કપ્તાન કેએલ રાહુલે મુંબઈ ઈંડિયંસને પહેલા બેટિંગ કરવાનુ આમંત્રણ આપ્યુ છે. 
 
હેડ ટૂ હેડ 
 
બંને ટીમો વચ્ચે આજ સુધી કુલ 24 આઈપીએલ મેચ રમાઈ છે. જેમાથી મુંબઈ ઈંડિયંસે 13 જ્યારે કે કિંગ્સ ઈલેવન પંજાબે 11 મેચમાં જીત નોંધાવી છે. છેલ્લી પાંચ મેચ પર નજર નાખીએ તો તેમાથી 3 મુંબઈ ઈંડિયંસે જ્યારે કે બે કિંગ્સ ઈલેવન પંજાબે જીતી છે. 
 
કિંગ્સ XI પંજાબના પ્લેઈંગ XIમાં એક ફેરફાર અને મુંબઈ ઈંડિયંસ ટીમમાં કોઈ ફેરફાર નથી 
 
કિંગ્સ ઈલેવન પંજાબે પ્લેઈંગ XIમાં ગુરૂગન અશ્વિનના સ્થાન પર કૃષ્ણપા ગૌતમને સ્થાન આપ્યુ છે. તો બીજી બાજુ મુંબઈ ઈંડિયંસે પોતાના પ્લેઈંગ XIમાં કોઈ ફેરફાર કર્યો નથી. 
 
બંને ટીમના પ્લેઈંગ XI
 
મુંબઈ ઇન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ક્વિટન ડિ કોક (વિકેટકીપર), સૂર્યાકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, જેમ્સ પેટિન્સન, રાહુલ ચહર, ટ્રેન્ટ બૉલ્ટ, જસપ્રિત બુમરાહ
 
કિંગ્સ ઇલેવન પંજાબ: લોકેશ રાહુલ (કેપ્ટન/વિકેટ કીપર), મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, કરુણ નાયર, જેમ્સ નીશામ, સરફરાઝ ખાન, ક્રિશ્નપ્પા ગૌથમ, મોહમ્મદ શમી, શેલ્ડન કોટ્રેલ, રવિ બિશ્નોઈ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments