Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફરાળી રેસીપી-રાજગરા પનીરના ઢેબરા

Webdunia
ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2017 (14:36 IST)
જો વ્રતમાં તમને પરોઠા ખાવાનું મન જોય પર હમેશાની રીતે કૂટ્ટૂ કે સિંઘાડાના લોટનું પરોઠા નહી ખાવા ઈચ્છો છો તો આ વખતે બનાવો રાજગરા 
પૂરણ માટે
અડધું કપ પનીર(છીણેલું)
બે લીલા મરચા
એક નાનું કપ સમારેલું કોથમીર 
અડધી નાની ચમચી ખાંડ 
ચપટી સિંધાલૂણ 
 
ઢેબરા માટે 
એક કપ - રાજગરાલોટ 
એક બાફેલું બટાકા (છીણેલું) 
અડધું નાની ચમચી કાળી મરી પાઉડર 
ઘી સેકવા માટે 
પાણી જરૂર મુજબ 
 
* સૌથી પહેલા પૂરણ માટે બધી સામગ્રીઓને મિક્સ કરી લો. 
* એક બીજા વાસણમાં રાજગરાનો લોટ બટાકા, કાળી મરી અને સિંધાલૂણ સાથે સારી રીતે લોટ બાંધી લો. 
* બંધાયેલા લોટના લૂઆ તોડી પહેલા નાના આકારમાં વળી લો. 
* રોટલીના વચ્ચે પૂર્ણ ભરી ચારે તરફથી પોટલીનો શેપ આપો. 
* પછી તેને રોટલીની જેમ વળી લો. 
* મીડિયમ તાપ પર એક તવો ગરમ કરવા માટે મૂકો. 
* હવે તેને ઘી લગાવી શેકતા રહો. 
* તૈયાર છે રાજગરાના ઢેબરા બટાકાની શાક કે દહીં સાથે ખાવું. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments