Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચા પીવાનો શોખ છે તો ગરમીમા પીવો આ 6 કુલ ટી

Webdunia
ગુરુવાર, 4 મે 2017 (13:41 IST)
ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે વધુથી વધુ ઠંડી વસ્તુઓનું સેવન કરવુ જોઈએ. જેનાથી તમારી બોડી કુલ રહે અને તમે ગરમીથી બચી શકો.  હેલ્થ એક્સપર્ટ મુજબ તમે આ 6 પ્રકારની ચા ટ્રાઈ કરી શકો છો. 
 
1. બાર્લી (જવ) ટી - આની કુલિંગ ઈફેક્ટના કારણે અનેક દેશોમાં ગરમીના દિવસોમાં આનુ સેવન કરવામાં આવે છે. એક ચમચી બાર્લીને બે કપ પાણીમાં ઉકાળીને પીવો. તેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને કેંસર તેમજ હ્રદય રોગોનો ખતરો ઓછો થાય છે. 
 
2. ફેનલ (વરિયાળી) ટી -  આ પીવાથી શરીરની ગરમી ઓછી થાય છે. તમે એક ચમચી વરિયાળીને બે કપ પાણીમાં ઉકાળીને પી શકો છો. સૌથી મોટી વાત કે તેનો સ્વાદ પણ લાજવાબ હોય છે. 
 
 
3. હિબિસ્કસ (જાસૂદ) ટી - તમે આ ફૂલના સૂકા પાનને પાણીમાં ઉકાળીને પી શકો છો. એંટીઓક્સીડેટ્સ ગુણોને કારણે આ કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે અને લીવરને સાફ રાખે છે. 
 
4. સબ્જા (તુલસીના બીજ) ટી - આનો કુલિંગ ઈફ્કેટ પડે છે. તમે તેના બીજને પાણીમાં ઉકાળીને પી શકો છો. તેનો સ્વાદ વધારવા માટે તમે તેમા ફુદીનાના પાન અને થોડો લીંબૂનો રસ મિક્સ કરી શકો છો. 
 
5. કોરિએન્ડર (ધાણા) ટી - તેમા એંટી-ડાયાબિટિક અને એંટી-ઈંફ્લેમેટરી ગુણ હોય છે. તેની શરીર પર કુલિંગ ઈફેક્ટ પડે છે. તમે એક ચમચી આખા ધાણાને ગરમ પાણીમાં ઉકાળીને પી શકો છો. 
 
6. મિંટ (ફુદીના) ટી - સ્વાદ વધારવા માટે તેમા લીંબૂનો રસ મિક્સ કરો 
 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

આગળનો લેખ
Show comments