Webdunia - Bharat's app for daily news and videos

Install App

વારેઘડીએ Urine આવે તો કરો આ કામ

Webdunia
બુધવાર, 7 જૂન 2017 (15:37 IST)
લોકો હંમેશા નાની નાની પરેશાનીઓને અનદેખી કરે છે.  જેમકે વારેઘડીએ પેશાબ આવવી. દિવસમાં 4-5 વાર પેશાબ આવે છે તો આ એક નાર્મલ વાત છે પણ જ્યારે આ 8-10 વાર યુરીન આવે તો આ બીમારીનું કારણ પણ હોઈ શકે છે. જેમાંથી એક છે ડાયબિટીઝ. જો તમને પણ આવી પરેશાની છે તો ડાકટરી તપાસ જરૂર કરવી જોઈએ. પણ તેની સાથે સાથે તમે કેટલાક ઘરેલૂ ઉપાયથી પણ વારેઘડીએ આવતી પેશાબની પરેશાનીથી રાહત મેળવી શકો છો. 
1. દહીં 
દહીંમાં રહેલ પ્રોબાયોટિક બ્લેડર હોય છે જે ખતરનાક બેક્ટીરિયાને વધવાથી રોકે છે. તેને દરરોજ ભોજનની સાથે ખાવું જોઈએ. તેનાથી વાર-વાર મૂત્ર આવવાની સમસ્યાથી રાહત મળશે. 
2. તલના બીજ 
આ સમસ્યાને ઓછી કરવા માટે તલના દાણાની સાથે ગોળ અને અજમાનું  સેવન કરવું જોઈએ. 
 
3. વધારે પાણી પીવું 
તમે કેટલું વધારે પાણી પીશો તમારું શરીર એટલું જ વધારે હાઈટ્રેટ રહેશે તેથી દર રોજ 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. 
 

4. મધ અને તુલસી 
વારેઘડીએ આવતી યુરીનથી રાહત મેળવા માટે 1 ચમચી મધની સાથે 3-4 તુલસીના પાનને મિક્સ કરી ખાલી પેટ ખાઈ લેવા...  . 
5. કુલ્થી 
થોડી કુલ્થીને ગોળ સાથે દરરોજ સવારે લેવાથી યૂરિનની પરેશાનીથી રાહત મેળવી શકાય છે. 
 

6. દાડમ 
દાડમના છાલટાને વાટીને તેમાં 5 ગ્રામ પાણી મિક્સ કરી પેસ્ટ બનાવી લો.તેનાથી  વારેઘડીએ  પેશાબ થવી ઓછી થઈ  જાય છે. 
7. મેથી 
જેને વારેઘડી મૂત્ર આવવાની સમસ્યા હોય તેને મેથી પાઉડરને સૂકી આદું અને મધ મિક્સ કરી પાણી સાથે દિવસમાં બે વાર પીવું જોઈએ. તેનાથી લાભ મળશે ૝
 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments