Webdunia - Bharat's app for daily news and videos

Install App

લ્યો બોલો! કાપડ તો ઠીક હવે પતંગના વેપારીઓ રીવરફ્રન્ટ પર GST નો વિરોધ કરશે

Webdunia
મંગળવાર, 4 જુલાઈ 2017 (10:03 IST)
કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા GST નો કાયદો અમલી કરીને ભારે વિરોધને થામ્યો છે ત્યારે દેશ સહિત ગુજરાતના કાપડના વેપારીઓ તથા અનાજના વેપારીઓ પણ આ વિરોધમાં જોડાયા છે. હવે GST નો કાયદો ભાજપને વધારે દજાડે એમ છે કારણ કે માન્યામાં ન આવે એવી વાતે અમદાવાદ ખાતે નવો વિરોધ થવા જઈ રહ્યો છે. GSTના કાયદા અંગે ગુજરાતના પતંગના વેપારીઓમાં પણ ભારે નારાજગી પ્રસરી છે. પતંગના વેપારીઓ દ્વારા આગામી તા. નવમી જુલાઈના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર પતંગનું વિનામૂલ્યે વિતરણ કરીને  વિરોધ કરવામાં આવશે એવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

GSTથી નારાજ ગુજરાત કાઇટ મેન્યુફેકચરીંગ એસોસીયેશન દ્વારા આગામી રવિવારે  પતંગ ચગાવવાની જાહેરાત કરવામાં આવી છે. ૯મી જુલાઇના રોજ પતંગના વેપારીઓ પતંગનો સ્ટોક લઇને રિવરફ્રન્ટ પર જઇ પતંગ ઉત્સવની ઉજવણી કરશે. જેમાં લોકોને વિનામૂલ્યે પતંગ ચગાવવા આપશે અને ત્યારબાદ પતંગ બનાવવાના જ બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments