Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદની કોલેજોની દિવાલો પર લવ જેહાદથી સાવધાનના લખાણો લખાયાં

Webdunia
સોમવાર, 3 એપ્રિલ 2017 (17:27 IST)
લવ જેહાદનો મુદ્દો ફરીવાર હવામાં આવી રહ્યો છે. એક તરફ ઉત્તર પ્રદેશમાં યોગીજીની સરકારે એન્ટી રોમિયો સ્કવોડ રચીને ભારે કરી છે તો બીજી બાજુ ગુજરાતમાં પણ લવજેહાદનો મુદ્દો ફરીવાર હવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરનાં ગુજરાત યુનિવર્સિટી, ભવન્સ કોલેજ, કોંગ્રેસ ભવન, ગુજરાત કોલેજ જેવાં વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રે દીવાલો પર 'બેટી બચાવો કોનાથી' તેમન 'લવ જેહાદ'થી સાવધાન રહેવું તેવું લખવામાં આવ્યું હતું. લખાણ કોઈ રાજકીય પક્ષો દ્વારા લખાવવામા આ‌વ્યું હશે જેમાં કોઈએ ઉમેરો કરી દીધો છે.
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં પ્રદૂષણ ‘ગંભીર’ શ્રેણીમાં, 400 પાર એક્યૂઆઈ

મૃત્યુ પહેલા, રતન ટાટાએ શાંતનુને અમીર બનાવ્યું, મુંબઈમાં બે માળનું મકાન, રૂ. 350 કરોડની એફડી અને તેનાથી વધુ.

પરિવારના આઠ લોકો રાત્રે સૂતા હતા, જ્યારે સવારે તેમની આંખ ખુલી ત્યારે તેઓ એક વિશાળ આગથી ઘેરાયેલા હતા

મગર હરણને શા માટે છોડી દીધુ, જ્યારે આવી ઘટનાની જાણ થઈ અને તરત જ તેને છોડી દીધું. વિડિઓ જુઓ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

આગળનો લેખ
Show comments