Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યારે ઘરમાં નવી વહુ આવે તો આ વાતોનું ધ્યાન રાખો આ 10 વાત .....

Webdunia
બુધવાર, 29 નવેમ્બર 2017 (18:03 IST)
નવી વહુની સાથે એવું વ્યવહાર હોવું જોઈએ કે તેનો મન ઓછા સમયમા જ પતિ અને ઘર અને પરિવારને અપનાવી લે. ભાગવતના એક પ્રસંગથી આ વાતને સમજી શકે છે. ભગવાન શ્રીકૃષ્ણ રૂકમણીને હરણ કરીને લઈ ગયા હતા.  રૂકમણીના ભાઈ રૂકમીએ તેનો પાછો કર્યા અને શ્રીકૃષ્ણને યુદ્ધ માટે આમંત્રિત કર્યા. ભગવાન શ્રીકૃષ્ણે  અને રૂકમી વચ્ચે જોરદાર યુદ્ધ થયું અને શ્રીકૃષ્ણે તેને પરાજિત કરી દીધું. 
 
જ્યારે ભગવાન રૂકમીને મારવા લાગ્યા ત્યારે રૂકમણીએ તેને રોકી દીધું. ભાઈની જાન બચાવી લીધી. તોય પણ શ્રીકૃષ્ણએ તેને અડધો ગંજો અને અડધી મૂંછ કાપી કુરૂપ કરી દીધું. રૂકમણી તેની પર કઈક નહી બોલી. એ ઉદાસ થઈ ગઈ. બલરામએ રૂકમિણીના મનના ભાવ સમજી ગયા.

 તેને શ્રીકૃષ્ણને સમજાયું કે રૂકમી  સાથે આવું વ્યવહાર નહી કરવું હતું. એ તેમની પત્નીના ભાઈ છે. પરિજન છે. બલરામએ રૂકમિણીથી હાથ જોડીને માફી માંગી. તેને રૂકમિણીથી કીધું કે તમારું ભાઈ અમારા માટે આદરણીય છે અને શ્રીકૃષ્ણ દ્વારા કરેલ વ્યવહાર માટે હું માફી માંગું છું. તમે  તે વાત માટે તમારું મન મેલા ના કરવું. આ પરિવાર હવે તમારું પણ છે. તેને પરાયું ના સમજવું. તમારા ભાઈની સાથે થયા દુર્વવ્યવ્હાર માટે હું તમારાથી માફી માંગું છું. 
 
આ વાતથી રૂકમણીની ઉદાસી જતી રહે છે. એ યદુવંશમાં ઘુલીમળીને  રહેવા લાગી અને તે પરિવારને અપનાવી લીધું. નવી વહુને જવાબદારી આપો પણ તેનાથી માત્ર અપેક્ષા ન રાખવી, તેને માન-સન્માન અને અપનાપન પણ જોવાવવું. નવી વહુના આવતા જ તેમના ઘરના અનુશાસનમાં પણ થોડું ફેરફાર કરો. જેનાથી એ પોતાને એ વાતાવરણમાં ઢાળી શકે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments