Webdunia - Bharat's app for daily news and videos

Install App

International Yoga Day 2021:પેટ ઓછું કરવા માટે કરો આ આસન જાણો રીત અને ફાયદા

Webdunia
ગુરુવાર, 17 જૂન 2021 (08:14 IST)
આ દિવસો લોકો જાડાપણથી વધારે પેટથી પરેશાન છે. લૉકડાઉનના કારણે મોટા ભાગે લોકોનો પેટ બહાર નિકળી ગયુ છે. પેટ ઓછા કરવા માટે યોગા સૌથી બેસ્ટ છે. યોગ કરવાથી પેટથી સંકળાયેલી સમસ્યાઓથી છુટકારો મળશે. પેટ ઓછું કરવા માટે સૌથી સારું આસન છે. મંડૂકાસન એટલે કે દેડકા આસન વજ્રાસનમાં બેસો અને તમારી મુટ્ઠી બાંધી તમારી નાભિની પાસે લઈને આવો. મુટ્ઠીને નાભિ અને જાંઘની પાસે ઉભી કરીને રાખો. ધ્યાન રાખો કે આ કરતા સમયે પેટની તરફ હોય. ગહરી શ્વાસ લેવી અને મૂકતા આગળની તરફ નમવું અને છાતીને જાંઘ પર ટકાવવાની કોશિશ કરવી. નમતા સમયે નાભિ પર વધારે થી વધારે દબાણ આવે. માથા અને ગરદન સીધી રાખો અને ધીમે-ધીમે શ્વાસ લેવી અને છોડવી. 
 
ફાયદા 
ગૈસથી રાહત 
તેને કરવાથી પેટથી ટૉક્સિંસ અને ઝેરીલી ગૈસા બહાર નિકળી જાય છે. 
 
ડાયબિટીજ 
તેને કરવાથી ફાયબિટીજને ખૂબ હદ સુધી કંટ્રોલ કરી શકાય છે. કારણકે આ યોગથી પૈક્રિયાસથી ઈંસુનિલનનો સ્ત્રાવમાં મદદ મળે છે. 
 
પેટ ઓછું 
દરરોજ તેને કરવાથી પેટની ચરબી ઓછી હોય છે. યોગ ગુરૂપઓની માનીએ તો તેને કરવાથી પેટ પર દબાણ પડે છે અને પેટની ચરબી ઓછી થાય છે. 
 
કબ્જથી રાહત 
કબ્જની પરેશાનીમાં આરામ મળે છે કારણકે તેનાથી શરીરમાં એંજાઈમ અને હાર્મોનનો સ્ત્રાવ સારું હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kali chaudas 2024 - કાળી ચૌદશ પૂજા વિધિ અને કથા

વાઘ બારસ ની હાર્દિક શુભકામના સંદેશ

Diwali 2024: વાઘ બારસ શા માટે ઉજવાય, વાછરડા પૂજાનુ મુહુર્ત

Diwali 2024- આ વર્ષે અયોધ્યાની દિવાળી ખૂબ જ ખાસ હશે, રામલલાનું મંદિર ખાસ દીવાઓથી ઝળહળશે.

આજે રમા એકાદશી અને વાઘ બારસનો શુભ સંયોગ પર આજે કરો આ ઉપાયો, ભગવાન નારાયણની કૃપાથી બની જશે બગડેલા કામ

આગળનો લેખ
Show comments