Webdunia - Bharat's app for daily news and videos

Install App

કંબોડિયામાં તબેલામાં આગ લાગતાં 16-ગાય-વાછરડા અને ઘોડીનું મોત, અન્ય 12 પશુને ઇજા

Webdunia
સોમવાર, 11 જાન્યુઆરી 2021 (10:33 IST)
વડોદરાના કંબોડિયા ગામના એક તબેલામાં આજે બપોરે આગ લાગી છે. ગામજનોને જ્યાં સુધી તબેલામાં આગ લાગી હોવાની ખબર પડતી, ત્યાં સુધી ત્યાં બાંધેલા 16 ગાય વાછરડાં સહિત એક ઘોડીનું મોત થયું છે. તો બીજી તરફ અન્ય 12 પશુ ઇજાગ્રસ્ત થયા છે. તબેલામાં લગભગ 35 પશુ હતા. અત્યાર સુધી આગ લાગવાના કારણનો ખુલાસો થયો નથી. 
 
ખેડૂત અને પશુપાલક રામભાઇ રાખોલિયાએ જણાવ્યું કે બપોરમાં પશુઓને ચારા પાણી આપ્યા પછી ભોજન કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન ગ્રામજનોએ તબેલામાં આગ લાગવાની વાત ખબર પડી છે. ગામના લોકો તબેલા તરફ દોડ્યા અને પશુઓને બચાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. જોકે ત્યાં સુધી 17 મુંગા પશુઓના મોત થઇ ગયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments