Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kumbh કુંભ મેળા- નાગા સાધુઓની દુનિયાનો એક મોટું સત્ય, ખાવાના દરેક નામમાં શા માટે લગાવે છે રામ

Webdunia
મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (13:20 IST)
કુંભમેળાની શરૂઆત થઈ ગઈ છે. આ સમયે સંગમની રેતી પર 13 અખાડાના સંત મહંત, મહામંડલેશ્વર તેમના શિવિરમાં ધુની રમાવી રહ્યા છે. બધા અખાડામાં નાગા સાધુ પણ છે. અમે તમને નાગા સાધુઓની દુનિયાના એક મોટું સત્ય જણાવી રહ્યા છે. 
નાગા સાધુઓની દુનિયા રહસ્યથી ભરેલી છે. જેટલા તેના વિશે લોકોને ખબર છે તેનાથી વધારે અત્યારે છુપાયેલું છે. અખાડા માટે કુંભનો આયોજન કોઈ પર્વથી ઓછું નહી હોય ચે. કુંભના સમયે અખાડાના સભ્ય સંગમની રેતી પર શિવિરમાં પ્રવાસ કરે છે. 

તેમજ નાગા સાધુઓની દુનિયાનો એક રહસ્ય આ પણ છે કે તે ભોજનના દરેક નામમાં રામનો નામ જોડે છે. સાથે જ ખાવાની કેટલીક વસ્તુઓને અનોખા નામથી પોકારે છે. જો તમે ક્યારે નાગા સાધુઓથી મળતા છો અને તે તમારાથી કહે છે કે "પંગતની હરિહત" કરો તો તમે ચોકાવશો નથી તે તમને ખાવા માટે ચાલવા માટે બોલી રહ્યા છે. 
તેમક એક અજીબ વાત આ પણ છે કે ડુંગળીનો ઉપયોગ ન કરવા છતાંય તેનો નામકરણ કરી રાખ્યું છે. ડુંગળીને લડ્ડૂરામના નામથી બોલાવે છે, મરચાંને લંકારામ અને મીઠુંને રામરસના નામથી ઓળખે છે શાકને શાકરામ, દાળરામ અને રોટીને રોટીરામના નામથી બોલાવે છે. આદુંને આદુંરામ અને મસાલાને મસાલારામ બોલે 
છે. 
કુંભ મેળાના સમયે અખાડામાં હમેશા ભંડારા ચાલતું રહે છે. અહીં એક બીજા સંતને પંડાલમાં આવેલા શ્રદ્ધાળુઓને સંત ભોજન કરાવે છે. ખાવાની વસ્તુઓમાં રામ નામ જોડવાના સવાલ પર નાગા સાધુ જણાવે છે કે, અખાડાના સાધું સંત મુજબ જીવન રામના વગર અધૂરો છે અને ભોજનથી જીવન ગુજરાત હોય છે તેથી તે રામના નામ વગર કેવી રીતે રહી શકે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

આગળનો લેખ
Show comments