Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ-કાશ્મીર : શોપિયાના ચિત્રગામમાં આતંકી હુમલો, ગોળીબારમાં એક નાગરિક ઘાયલ

Webdunia
ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (00:22 IST)
જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)માંથી એકવાર ફરી  આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. આ વખતે આ હુમલો શોપિયાં(Shopian)માં થયો છે જ્યાં એક નાગરિકને નિશાન બનાવવામાં આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ એક નાગરિક પર ગોળીબાર કર્યો, ત્યારબાદ તેને જૈનપોરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
 
પોલીસે જણાવ્યું કે ચિત્રગામમાં શંકાસ્પદ આતંકીઓએ એક વ્યક્તિ પર ફાયરિંગ કર્યુ. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. શરૂઆતના રિપોર્ટ મુજબ, ઘાયલ વ્યક્તિની ઓળખ અબ્દુલ હમીદ લોનના પુત્ર જમીર અહેમદ તરીકે થઈ છે, અને તે વ્યવસાયે દુકાનદાર બતાવાય રહ્યો છે. આ દરમિયાન હુમલાવરોને પકડવા માટે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. 
 
બડગામથી થયો હતો આતંકી હુમલો 
 
આ પહેલા સુરક્ષા દળો પર આતંકી હુમલાના સમાચાર સામે આવ્યા હતા. મંગળવારે પણ બડગામમાં સુરક્ષા દળો પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં એક નાગરિક ઘાયલ થયો હતો જે બાદ વિસ્તારની ઘેરાબંદી કરી દેવામાં આવી હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments