Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૈસાની સમસ્યા દૂર થઈ જશે આજે જ કરો આ ઉપાય

Webdunia
શુક્રવાર, 12 મે 2017 (15:05 IST)
જો તમે લાંબા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો આજના દિવસ માટે શુભ પરિણામ આપનારો બની શકે છે.  શુક્રવારના દિવસે સુખ-સમૃદ્ધિ મેળવવા માટે હોય છે. 
 
આ દિવસે કેટલાક ઉપાયો દ્વારા મા લક્ષ્મીની કૃપા મેળવી શકાય છે. પણ જો આ દિવસે કરવામાં આવેલ ઉપાય યોગ્ય નિયમ અને ઢંગ પૂર્વક ન કરવામાં આવે તો તે બેકાર જાય છે.  તો ચાલો હવે જાણીએ શુક્રવારના દિવસે વિશેષ રૂપે કરવામાં આવનારા આ ઉપાય. જેનો લાભ પણ વધુ મળે છે. 
 
સવાર સવારે સ્નાન વગેરે કરીને તમારા ઘરના મંદિરમાં ઘી નો દીવો પ્રગટાવો. ત્યારબાદ 'ૐ શ્રી શ્રીયે નમ:' મંત્રનો 108 વાર જાપ કરો. 
 
આ દિવસે સાંજના સમયે નાની કન્યાઓને મતલબ 7 વર્ષની વય સુધીની કન્યાઓને ભોજન કરાવો. કન્યાઓને ભોજનમાં ખીર અને સાકર જરૂર પીરસો. 
 
સતત ત્રણ શુક્રવાર તમે આવુ જ કરો. થોડા સમય પછી આ તમને જરૂર ફળ આપશે.  આ દિવસે નિયમમુજબ સફેદ રંગના વસ્ત્ર પહેરો અને બ્રાહ્મણને ચોખાનુ દાન કરો. 

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

17 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

આગળનો લેખ
Show comments