Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટ્રેન દુર્ઘટના: હજુ લાશો શોધી રહ્યા છે લોકો- કોઈનો કોઈ દાવેદાર નથી તો કોઈના ઘણા, DNA Test શરૂ

Webdunia
મંગળવાર, 6 જૂન 2023 (12:47 IST)
Tran accident news-ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનના દુર્ઘટનાગ્રસ્ત થવાના 275 પીડિતોમાંથી આશરે 100ની ઓળખ ન થઈ શકી. તેનાથી પરિવારનો દુખ વધુ વધી ગયો છે. પરિજન તેમના લાપતા પ્રિયજનની શોધમાં હોસ્પીટલના શબઘરથી લઈને બહાર ચક્કર કાપી રહ્યા છે. સેકડો ક્ષત-વિક્ષત લાશ છે જે અત્યારે પણ ગુમનામ બનેલી છે. 
 
કેટલાક શરીરના ટુકડા એવા છે જેના પર દાવા કરી રહ્યા છે. રાજ્ય સરકાર આ નક્કી કરવામાં અસમર્થ થઈ ગઈ છે કે લાશ કોને સોંપવામાં આવે. બિહારના ભાગલપુરના બે અલગ-અલગ પરિવારોએ એક જ શરીરનો દાવો કર્યો હતો. મૃતદેહ સડી ગયેલી હાલતને કારણે તેની ઓળખ કરવી મુશ્કેલ બની હતી.
 
બંગાળના દક્ષિણ દિનાજપુર જીલ્લાના વાસુદેવ રૉયએ જણાવ્યુ ક તે તેમના ભાઈ અને બહનોઈની શોધમાં જુદા-જુદા હોસ્પીટલના ચક્કર કાપી રહ્યા છે. તે કોરમંડળ એક્સપ્રેસમાં સફર કરી રહ્યા હતા. જેણે જણાવ્યુ કે અમે શબઘરમાં આઠ મૃતદેહો જોયા પણ મારા ભાઈ અને બહેનના પતિ જેવા કોઈ નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments