Webdunia - Bharat's app for daily news and videos

Install App

#WorldMilkDay દૂધના આ 5 ફાયદા કેરાન કરી નાખશે

Webdunia
મંગળવાર, 6 જૂન 2017 (17:13 IST)
દૂધ પીવું આરોગ્ય માટે ફાયદાકારી છે. આ તો તમે બધા જાઁઓ છો પણ શું તમે જાણો છો કે દૂધ પીવાથી ન માત્ર શરીરને તાકાત, ઉર્જા અને કેલશિયમ મળે છે પણ  તેના બીજા ફાયદા પણ ચોકાવનાર છે. 
1. દૂધ પીવાથી દાંત, હાડકા અને માંસપેશીઓ મજબૂત હોય છે. માંસપેશી નિર્માણમાં પણ આ મુખ્ય યોગદાન આપે છે. તેનાથી ત્વચા પણ ચમકે છે. દૂધમાં વિટામિન એ, બી 2 અને બી 12 હોય છે તેથી તમારી આંખની રોશનીમાં સુધાર હોય છે. 
 
2. દૂધમાં પ્રોટીન હોય છે આ ડેમેજ કોશીકાઓને રિપેયર કરવામાં મદદગાર સિદ્ધ હોય છે. જો તમે વ્યાયામ કરો છો કે બૉડી બિલ્ડીંગ એક્સરસાઈજ કરો છો તો તમારા માટે એ સૌથી સારું ડ્રિંક છે. 
 
3. દૂધ પીવાથી બાળકોનો વિકાસ સારું હોય છે. અને તેનાથી જાડાપણ પણ ઓછું હોય છે. તેનાથી પાચન શક્તિ પણ મજબૂત હોય છે. 
 
4. ઘણા શોધમાં આ વાત સામે આવી કે દૂધ પીવાથી દિલની બીમારી દૂર રહે છે અને બ્લ્ડ પ્રેશર નિયંત્રિત રહે છે. 
 
5. મસૂડાથી લોહી નિકળતું હોય થાક રહેતી હોય,કબ્જ અને સ્કિનની સમસ્યા હોય તો દૂધ લાભકારી હોય છે. વાળ સુંદર બનાવું અને કેંસર જેવા જાનલેવા રોગ 
 
પણ દૂર રહે છે. 
 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Karwa Chauth 2024 Wishes: આ સુંદર મેસેજ સાથે તમારા પાર્ટનરને આપો કરવા ચોથની શુભેચ્છા, સંબંધોમા ભળી જશે મીઠાશ

કરવા ચોથની પૂજા માટે માત્ર 1 કલાક 16 મિનિટનો સમય, જાણો ક્યારે છે શુભ મુહુર્ત

Diwali 2024 Muhurat Trading : શુ હોય છે દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ, જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

Diwali Muhurat Trading - શુ હોય છે મુહુર્ત ટ્રેડિંગ, જાણો મુહુર્ત ટ્રેડિંગ વિશે એ બધુ જે આપ જાણવા માંગો છો

Diwali History - જાણો કેવી રીતે શરૂ થઈ ભાઈદૂજ ઉજવણીની શરૂઆત, જાણો ભાઈબીજનુ મહત્વ અને પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments