Webdunia - Bharat's app for daily news and videos

Install App

હજીરા- ઘોઘા ફેરી સર્વિસનું પીલ્લુ વળી જાય તેવી શક્યતાઓ

Webdunia
બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (12:12 IST)
દક્ષિણ ગુજરાતમાં સુરતના હજીરાથી ઘોઘા સુધી પેસેન્જર ફેરીનું પીલ્લુ વળી જાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડે થોડા સમય પહેલા આ ફેરીના બીડ જાહેર કર્યા હતા. પરંતુ પેસેન્જર નહીં મળવાના ડરથી કોઈ શીપ કંપનીએ બીડ ભર્યા ન હોવાનું અધિકારી સૂત્રોથી જાણવા મળી છે.વધુમાં કહ્યું કે, શીપ કંપની બીડ ભરવા માટે રસ લે તે માટે સરકાર સાથે બેઠક કરીને બીડની કેટલીક શરતોમાં ફેરફાર કરાશે. શીપ કંપનીને ખોટ નહીં ભોગવવી પડે, તેવી શરતો અને વ્યવસ્થા ઊભી કરાશે. અહીં એવી વાત છે કે, ગુજરાત સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને પૂર્ણ કરવા માટે શીપ કંપનીને બેંક ગેરન્ટી પણ આપે. બેંક ગેરન્ટી એટલે કે, પેસેન્જર ફેરીની જે પણ સીટ નહીં ભરાશે, તે સીટને સરકાર ખરીદી લેશે. આમ બેંક ગેરેન્ટીને કારણે શીપ કંપનીને ખોટ નહીં પડે. અગાઉ કેન્દ્રિય શિપિંગ રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ હજીરાથી ઘોઘા અને પીપાવાવથી દીવ જવા માટે રો-રો ફેરી સર્વિસની શરુઆત થઈ જશે તેમ કહ્યું હતું.
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

અમરોહામાં ચાલતી સ્કુલ બસ પર ફાયરિંગ, હુમલાવરોએ ઈંટ-પત્થર પણ માર્યા, 30-35 બાળકો હતા સવાર

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

આગળનો લેખ
Show comments