Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ફ્લેટમાં લાગી આગ, એકનું મોત

Webdunia
શનિવાર, 7 જાન્યુઆરી 2023 (11:32 IST)
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આજે વહેલી સવારે આગની ઘટના બની હતી. ગિરધર નગર સર્કલ પાસે આર્કેડ ગ્રીનમાં આગ લાગી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. આગ લાગવાની ઘટના જાણ થતાં ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ ઓલવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં એક યુવતીનું મોત નિપજ્યું છે. 
પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા આર્કેટ ગ્રીન ફ્લેટમાં ગેસ ગીઝરમાં આગ લાગી હતી. જેના આગ ફ્લેટના પાંચમા માળે લાગી હતી. આગ લાગી ત્યારે 4 લોકો ઘરમાં હતા. 7.30 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. આગના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ફાયરની ટીમે આસપાસના ફ્લેટના રહીશોને બહાર કાઢ્યા હતા. જોકે ધુમાડાના કારણે લોકોને રેસ્ક્યુ કરવામાં મુશ્કેલી પડી હતી. 
 
આગની ઘટનામાં એક યુવતીનું મોત નિપજ્યું છે. પ્રાથમિક તબક્કે પ્રાપ્ત માહિતી અનુસાર ગેસ ગીઝરના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. એક મહિલાને ફાયરે બચાવી, 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

Shocking: Mcdonald નુ Burgers ખાવાથી એકનુ મોત, 49 લોકો હોસ્પિટલમાં દાખલ

વડોદરામાં ચાર બિલ્ડરો પર ઈન્કમટેક્સ સર્વે, 20થી વધુ સ્થળોએ દરોડા

Chana chat in Train - શું તમે પણ ટ્રેનમાં ચણા ખાઓ છો તો એક વાર આ વીડિયો જોઈ લો

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપા ના સક્રિય સભ્ય બન્યા છે

આગળનો લેખ
Show comments