Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ ચતુર્થી દેશભરમાં ઉજવાઈ; બાપ્પાના આગમન પર આ રીતે બનાવો રંગોળી.

Webdunia
રવિવાર, 1 સપ્ટેમ્બર 2024 (17:09 IST)
Ganesh Chaturthi Rangoli- ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. કારણ કે ભગવાન ગણેશનો જન્મ આ દિવસે થયો હતો. આ વખતે ગણેશ ઉત્સવ 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે

ganesh rangoli

ભગવાન ગણેશની આ રંગોળીમાં સિમ્પલ ડિઝાઈન બનાવવામાં આવી છે. બનાવવામાં સરળ હોવા ઉપરાંત, તે ખૂબ જ સુંદર લાગે છે. આ રીતે માત્ર ભગવાનનો ચહેરો બનાવીને પણ રંગોળીને સુંદર બનાવી શકાય છે.

રંગોળીને દિવ્ય બનાવવા માટે તમે તેમાં લાલ ફૂલો અને દીવાનો ઉપયોગ કરી શકો છો.
ganesh rangoli design

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

આગળનો લેખ
Show comments